SAVARKUNDALA
-
સમસ્ત બાલધા પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ યોજાશે.
રિપોર્ટર:યોગેશ ઉનડકટ સાવરકુંડલા અમરેલી સાવરકુંડલા તાલુકાના પીઠવડી ખાતે સમસ્ત બાલધા પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ યોજાશે. શ્રીંપંચ…
-
સાવરકુંડલા માં ઓમકાર કેળવણી ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું
સાવરકુંડલાના ઓમકાર કેળવણી ટ્રસ્ટ સંચાલિત મૂળરાજ ધરમશી નેણશી વિદ્યાલય દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી એક ઉમદા પહેલ કરવામાં આવી છે, જેમાં…
-
સાવરકુંડલા માં શ્રી જાગૃત હનુમાનજી યુવક મંડળ દ્વારા રામનવમી ની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી
સાવરકુંડલા ના સંઘેડિયા બજાર માં આવેલ શ્રી જાગૃત હનુમાનજી યુવક મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષો થી રામ નવમી ની ઉજવણી…
-
શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા સાવરકુંડલામાં ભવ્ય રામનવમી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું
સાવરકુંડલા,શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા આયોજિત ભવ્ય શોભાયાત્રા આજે શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. રામનવમીના પવિત્ર પ્રસંગે યોજાયેલી આ…
-
સાવરકુંડલા માં કારિયા પરિવાર દ્વારા શ્રી મોમાઈ માતાજી ના મઢ ખાતે નવચંડી પાઠનું આયોજન કરાયું
સાવરકુંડલા માં કારિયા પરિવાર દ્વારા શ્રી મોમાઈ માતાજી ના મઢ ખાતે ચૈત્ર શુદ 8 ના રોજ 2 દિવસ માટે નવચંડી…
-
સાવરકુંડલા માં ગોપી મંડળ દ્વારા શ્રી યમુનાજી છઠ્ઠ મહા ઉત્સવ ઉજવાયો
સાવરકુંડલા મા વર્ષો થી ગોપી મંડળ દ્વારા શ્રી યમુનાજી નો છઠ ઉત્સવ ઉજવવામાં આવે છે ,એ જ પરંપરાગત રીતે આજ…
-
સાવરકુંડલા માં ગેર કાયદેસર રીતે સ્મશાન ની જમીન પર બાંધકામ બાબતે આવેદનપત્ર પાઠવ્યું
બગડા વાસ અમરેલી રોડ સાવરકુંડલા ના રહેવાસી ને.સરકાર શ્રી દ્વારા ફાળવેલું સ્મશાન (કબસ્તાન) જે હાથસણી રોડ પર આવેલું છે. તેમાં…
-
સાવરકુંડલામાં પણ રૂપાલા વિરૂદ્ધ રાજપૂત સમાજમાં આક્રોશ.
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની દીકરીઓ અંગે કરેલા નિવેદન બાદ સર્જાયેલો વિવાદ શાંત પડવાનું…
-
લુવારા ગામે ફરજમાં બેદરકારી ધરાવતા શિક્ષકની બદલી
યોગેશ કાનાબાર રાજુલા સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે ફરજમાં બેદરકાર અને ૧૨ વિદ્યાર્થી ઓના પરીક્ષા ફોર્મ ન ભરનાર આચાર્યની રાજુલા તાલુકાના…
-
સંતશ્રી આપાલાખાની ૨૪૩ મી જન્મજયંતિ સાવરકુંડલામાં ઉજવાશે.
સંતશ્રી આપાલાખાની ૨૪૩ મી જન્મજયંતિ સાવરકુંડલામાં ઉજવાશે. સાવરકુંડલા તા 16 યોગેશ કાનાબાર રાજુલા સાવરકુંડલામાં આગામી તા. ૧૯/૧૨/૨૦૨૩ ના મંગળવારના રોજ…