SAYLA
-
*ધર્મ જાગરણ સમન્વય ચોટીલા સમિતિ દ્વારા પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું.*
ચોટીલા એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મહત્વનું યાત્રાધામ છે. આ ઉપરાંત…
-
સાયલાના ચિત્રાલાખા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ અને બિયરનો જથ્થો ઝડપાયો.
તા.12/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિદેશી દારૂની બોટલ નંગ 2 કિ.રૂ.750 તથા બિયર ટીન નંગ 360 કિ.રૂ.36,000 મળી કુલ રૂ.36,750 નો મુદ્દામાલ…
-
દરીયાલાલ મંદિર (ઝાર નું મંદિર) ભાડુકા ખાતે ચૈત્રીબીજની ધામધુમથી ઉજવણી
તા.10/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર લોહાણા સમાજના મોટી સંખ્યામાં ભક્તોએ દરિયાલાલ દાદાના દર્શનનો લાભ લીધો. દરિયાલાલ મંદિર જે કાનપર ભાડુકા ઉમરડા ચોરવીરા…
-
સાયલાના નીનામા ગામની સીમમાં ગેરકાયદેસર હથિયાર સાથે ઈસમને ઝડપી લીધો.
તા.08/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ગીરીશ પંડયાએ સુરેન્દ્રનગર જિલ્લામાં મિલ્કત વિરોધી ગુનાઓ તેમજ હથિયારધારાના ગુનાઓ શોધી કાઢવા તેમજ…
-
થાનગઢ તાલુકાનાં મોરથરા ગામે ભાજપ નાં કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન
પરસોત્તમભાઈ રુપાલા નાં ક્ષત્રિયો સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા નાં થાનગઢ તાલુકાનાં…
-
ડોળીયા તરફથી આવી રહેલ ગાડી અને બાઈક સાથે અથડાતાં બે વ્યક્તિ નાં મોત
સાયલા તાલુકા નાં ડોળીયા ગામ પાસે ગંભીર અકસ્માત બે વ્યક્તિ નાં મોત નિપજયા. છેલ્લા કેટલાક સમયથી નેશનલ હાઇવે પર દિવસે…
-
સાયલાના ગોસળ નજીક રોડ પર પડેલા મૂર્ત પશુ સાથે કાર અથડાતાં અકસ્માતમાં બેનાં મોત – પાંચ ઈજાગ્રસ્ત
તા.31/03/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ હાઇવે ઉપર અવાર નવાર અકસ્માત થાય છે ત્યારે આ અકસ્માતમાં કાકા ભત્રીજાના…
-
સુરેન્દ્રનગર ઝાલાવાડ પંથકનુ નામ રોશન કરતાં આર્મી મેન સાપરા અશોકભાઈ.
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ લખતર તાલુકાના દેવળિયા ગામે રહેતા સાપરા અશોકભાઈ ગંગારામભાઈ, ઉંમર વર્ષ 22 જેઓ ચિલ્કા,ઓડિશા ખાતે ટ્રેનિંગ પુરી કરતાં…
-
સાયલા પોલીસે વખતપર ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલ ટેન્કર, બે પિકઅપ સહીતનો મુદ્દામાલ જપ્ત કર્યો.
તા.24/03/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર એક ટેન્કર, બે પિકઅપ ગાડીઓ મળી કુલ રૂ.59,92,555 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી રફુચક્કર સુરેન્દ્રનગર જિલ્લાના…
-
સાયલા સર્કલ પાસેના બ્રીજ પર અકસ્માતની ઘટનામા બે વ્યક્તિના નિપજ્યાં મોત
તા.22/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મૃતદેહોને સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં રોજબરોજ નાના મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે ત્યારે આજે…