THANGADH
-
થાનગઢના મોરથળામા યોજાયેલી બેઠકમાં ક્ષત્રિય સમાજના યુવાનોએ કાળા વાવટા ફરકાવી સુત્રોચ્ચાર કર્યા.
તા.08/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાનાં મોરથળા ગામે ભાજપના એક કાર્યક્રમમાં થાન ક્ષત્રિય સમાજ દ્વારા કાળા વાવટા ફરકાવીને નારાબાજી…
-
થાનગઢ નવાવાસમા રહેણાંક મકાનમાં જુગાર રમતા 12 શકુનિઓ ઝડપાયા હતા.
તા.04/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રોકડા રૂ.20,430 તથા મોબાઇલ 6 રૂ.30,500 સહીત બાઇક મળી રૂ.1,00,930નો મુદામાલ જપ્ત કર્યો. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં રહેણાંક…
-
થાનમાં ક્ષત્રિય સમાજના યુવકોએ પરસોતમ રૂપાલાના વાણીવિલાસ સામે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી
તા.03/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પૂતળા દહન સમયે ક્ષત્રિય સમાજના 5 થી વધુ યુવકોની પોલીસે કરી અટકાયત સુરેન્દ્રનગર જિલ્લામાં પરસોતમ રૂપાલાનો વિરોધ…
-
થાન એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ કરતા ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ
તા.16/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રૂ.૧.૬૯ કરોડના ખર્ચે નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેશનથી થાન તાલુકાના નાગરિકોની દૈનિક પરિવહનની સુવિધામાં વધારો થશે – ધારાસભ્ય…
-
પુરાણ કરાયેલા કૂવા ફરીથી ખોલવાની પ્રવૃતિ ગેરકાયદેસર અને જોખમી હોવા અંગે ગ્રામ્યજનોમાં જાગૃતિ લાવવા વિશેષ ટીમની રચના કરાઈ.
તા.12/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પુનઃ ખોલાયેલા કુવાઓમાં ઝેરી વાયુઓનું જોખમ સાયલાના ૩, થાનગઢના ૧૦ અને મૂળી તાલુકાના ૧૦ ગામોમાં પુરાણ કરાયેલા…
-
૪૫ ગામોને નર્મદાના નીર માટે પાઈપ લાઈન ખાતમુર્હુત એક લોલીપોપ છે વિડીયો વાયરલ કરી વિરોધ કરતા ખેડૂતો
તા.01/03/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ મુળી ધાંગધ્રાના આશરે ૪૫ ગામો માટે સિંચાઈ માટે પાઈપલાઈન થી પાણી આપવાની યોજના…
-
સુરેન્દ્રનગરના પાંચાળ પ્રદેશ અસુવિધાથી લોકો ત્રાહિમામ, રામકુભાઇ કરપડાનો સરકાર સામે હુંકાર
તા.28/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ખનીજ ભંડારથી ભરપૂર ખજાનો તેમ છતાં બેફામ લુંટ ખુલ્લેઆમ ગેરકાયદેસર ચાલી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ચોટીલા…
-
થાનગઢના ખાખરાથળ માં કોલસાની ગેરકાયદેસર ખાણમાં ભેખડ ધસી પડતા એકનું મોત
તા.26/02/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર થાનગઢ તાલુકાના ખાખરાથળ ગામે વાડી વિસ્તારમાં ધમધમતી કોલસાની ગેરકાયદેસર ખાણમાં આજે ભેખડ ધસી પડવાથી એક મજુર…
-
થાન રેલવે સ્ટેશનના પુનઃ વિકાસનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો.
તા.26/02/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આજે મહિલા, બાળ અને આયુષ કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાની વિશેષ ઉપસ્થિતિમાં થાન રેલવે સ્ટેશન ખાતે અમૃત…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત ત્રણ તાલુકાના 45 ગામોને નર્મદાનું પાણી આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વહીવટી મંજૂરી
તા.21/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 3055 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદ્રઢ કરવા રાજ્ય સરકારનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા, મુળી…