VALSAD CITY / TALUKO
-
વલસાડ જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન-વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ, તા.૧૯ જુલાઈ -વલસાડ જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન- વ – ફરિયાદ સમિતિની બેઠક…
-
વલસાડ જિલ્લામાં ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ મુદ્દે ૪૨ ચુકાદા આવ્યા. દુકાનદાર- વેપારીઓને રૂ. ૧૪.૭૫ લાખનો દંડ ફટકારાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ અધિક નિવાસી કલેક્ટરશ્રીની કોર્ટ દ્વારા ભેળસેળિયા તત્વો વિરૂધ્ધ રૂ. ૫૦૦૦ થી લઈને રૂ. ૧.૬૦,૦૦૦ સુધીની દંડનીય…
-
નવસારી જિલ્લા પંચાયત હસ્તકના બ્રિજોનું અધિક્ષક ઈજનેર મા×મ વર્તુળ સુરત અને કાર્યપાલક ઈજનેર નવસારી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ- પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે. આ…
-
નવસારી મહાનગરપાલિકા કમિશનરશ્રીએ “Zero Potholes નવસારી” રહે તે દિશામાં સતત કાર્યરત રહેવા અધિકારીઓને સૂચનાઓ આપી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા. ૧૬ જુલાઈ: પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ- પુલ…
-
નવસારી માર્ગ અને મકાન વિભાગ ( પંચાયત )દ્વારા જિલ્લામાં ક્ષતિગ્રસ્ત માર્ગને યુદ્ધના ધોરણે પુન:કાર્યરત કરવાની કામગીરી શરૂ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ માર્ગ અને મકાન ( પંચાયત) કાર્યપાલક ઇજનેરશ્રી કે .એમ પટેલએ નાંદરખા ગામમાં ચાલતા મુખ્ય રસ્તાના સમારકામની…
-
વલસાડ જિલ્લાની રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ ૧૩,૯૯૫ કેસનો નિકાલ, કુલ રૂપિયા ૧૬,૪૬,૩૭,૬૮૪નું સમાધાન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લા અદાલત તેમજ તાબા હેઠળની તાલુકાની તમામ અદાલતોમાં તા.૧૨/૦૭/૨૦૨૫ નાં રોજ નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં…
-
નવસારી જિલ્લા કાર્યપાલક ઈજનેર દ્વારા વાંસદા-વઘઇ માર્ગ ખાતે ક્ષતિગ્રસ્ત માર્ગના મરામત કામગીરીનું નિરીક્ષણ હાથ ધરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ- પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે.…
-
નવસારી જિલ્લામાં ધંધા રોજગાર માટેના તમામ પ્રકારના એકમો/સંસ્થાઓએ તેમના વતન નજીકના સગા-સબંધીના નામ સરનામાં ફરજિયાત પોલીસ સ્ટેશનમાં જમાં કરવાં અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું :
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ અસંગઠિત શ્રમિકો/કામદારોને રોજગારી આપવામાં આવે ત્યારે તેઓની સાચી ઓળખ પ્રસ્થાપિત થાય તેવા ડોક્યુમેન્ટો પોલીસ સ્ટેશનમાં જમાં…
-
વલસાડ જિલ્લામાંથી પસાર થતા હાઇવે પર ખાડાઓને લીધે કોઈ મુસાફરનો જીવ ગયો તો કોન્ટ્રેક્ટર સામે માનવવધનો ગુંનો નોંધાશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાને પગલે વલસાડ કલેક્ટરે એક મોટો નિર્ણય લેતાં કહ્યું છે કે હવેથી જો…
-
વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાને પગલે વલસાડ જિલ્લા માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા પુલોનું તાત્કાલિક નિરિક્ષણ કાર્ય હાથ ધરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ,તા.૧૧ જુલાઈ- તાજેતરમાં વડોદરા ખાતે ગંભીરા બ્રિજ દુર્ઘટનાને ધ્યાનમાં રાખી લોકોની સુરક્ષા અને વાહન વ્યહવારની સુવિધા…









