VANTHALI
-
વંથલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ ઉત્સાહભેર મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સહભાગી બની
જૂનાગઢ,તા.૬ વંથલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહિલાઓ ઉત્સાહભેર સહભાગી બની હતી. જૂનાગઢ જિલ્લામાં લોકસભા…
-
વંથલીમાં ૬૭૦ ફિમેલ પોલિંગ ઓફિસરને તાલીમ અપાઈ
જૂનાગઢ તા.૩૧ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અને વિધાનસભા પેટા ચૂંટણી માટે તાલીમ આપીને ચૂંટણી ફરજ માટે સ્ટાફને સજ્જ કરવામાં આવી રહ્યો…
-
રૂપાલા સામે એટ્રોસિટીની ફરિયાદ
કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ અનુ.જાતિના કાર્યક્રમમાં ક્ષત્રિયો, રાજા મહારાજાઓ વિશે તથ્યવિહીન, ખોટી અને ઉતારી…
-
વંથલી તાલુકાના કામો કાગળ પર દર્શાવી સરકારી નાણાંની ઉચાપત
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જુનાગઢ : જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરાએ જિલ્લા વિકાસ અધિકારી જુનાગઢને પત્ર પાઠવી તા.૨૨/૦૨/૨૦૨૪…
-
જૂનાગઢ શાપુર ગામમાં બહાઉદ્દીન વિનયન કોલેજના NSSની વાર્ષિક શિબિર યોજાઈ
સેવાકીય કર્યો થકી જીવનના નવતર પાઢ શીખતા વિદ્યાર્થીઓ વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : બહાઉદ્દીન વિનયન કોલેજના એન.એસ.એસ…
-
નંણદ સાથે ઝઘડો થતા ઘરેથી નિકળેલ મહિલાને તેમના પરિવાર સાથે પુન: મિલન કરાવતી કેશોદ ૧૮૧ મહિલા હેલ્પલાઇન
નંણદ સાથે ઝઘડો થતા ઘરેથી નિકળેલ મહિલાને તેમના પરિવાર સાથે પુન: મિલન કરાવતી કેશોદ ૧૮૧ મહિલા હેલ્પલાઇન વાત્સલ્યમ્ સમાચાર ભરત…
-
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું શાપુર ગામે જાજરમાન સ્વાગત
જનકલ્યાણકારી યોજનાઓના લાભોના વિતરણ સાથે ડ્રોન નિદર્શન કરાયું વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું…
-
ભારત વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વંથલીના વાડલાના ગ્રામજનોનો આવકાર
૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ બનતા ગ્રામજનો ભરત બોરીચા – જૂનાગઢ વાત્સલ્યમ્ સમાચાર જૂનાગઢ : વંથલીના વાડલા ગામે…
-
વંથલીના ધંધુસર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ અને આગેવાનોનું કુમકુમ દ્વારા તિલક સ્વાગત
ગ્રામજનોને આરોગ્ય, ખેતીવાડી, પશુપાલન સહિતના વિભાગોની પ્રજાલક્ષી યોજનાઓની જાણકારી અપાઈ વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : વંથલીના ધંધુસર ગામે વિકસિત…
-
વંથલીના મુખ્ય બજારમાં જર્જરીત ઇમારતથી લોકોમાં ફેલાયો ભય : તંત્રની ઉદાસીન વલણ નાં પગલે ગ્રામજનોમાં રોષ : દુર્ઘટના ઘટે તે પહેલાં તંત્ર જાગશે કે કેમ..??
વંથલી શહેરના મુખ્ય માર્ગ નજીક અખાડાપા વિસ્તારમાં એક જર્જરીત ઈમારત પળું પડું હોય લતાવાસીઓમાં ભય ફેલાયો છે આ વિસ્તારના રહીશો…