બિરસા મુડાની જન્મ જયંતી જનજાતિય ગૌરવ દિવસ ની ઉજવણી કરવામાં આવી

0
443
વાત્સલ્યમ્ સમાચાર

બિરસા મુડાની જન્મ જયંતી જનજાતિય ગૌરવ દિવસ ની ઉજવણી કરવામાં આવી

IMG 20231108 WA0322

તાહિર મેમણ : ડેડીયાપાડા – 08/11/2023-ડેડીયાપાડા પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખર ની સંસ્થાન ભારત યાત્રા કેન્દ્ર ડેડીયાપાડા દ્વારા સંચાલિત શ્રી નાલંદા આશ્રમશાળા ચિકદા

બિરસા મુડાની જન્મ જયંતી જનજાતિય ગૌરવ દિવસ ની ઉજવણી કરવામાં આવી. જેમા બાળકો એ બિરસા મુંડા જી ની પ્રતિમા ને પુષ્પાંજલી અર્પણ કરી નમન વંદન કર્યાં હતા સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા જેમાં શાળા પરીવાર ના સાગર આર્ય આચાર્ય દિનેશ વસાવા સહિત સ્ટાફ હાજર રહ્યા હતા

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews