ગાયત્રી વિદ્યાલય થરાદ ખાતે તણાવ મુક્ત પરીક્ષા વિષય પર ચિત્ર સ્પર્ધા

0
18
વાત્સલ્યમ્ સમાચાર

21 જાન્યુઆરી

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠાIMG 20230121 WA0016 1

આજરોજ ગાયત્રી વિદ્યાલય થરાદ ખાતે તણાવ મુક્ત પરીક્ષા વિષય ઉપર એક ચિત્ર સ્પર્ધા નુ આયોજન કરવામા આવ્યું. જેમા શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો એ ભાગ લઈ ચિત્ર રજુ કયૉ હતા. જેમાં શાળાના આચાર્ય ડૉ.આર.વી.પટેલ. ચિત્ર શિક્ષક પ્રવિણભાઈ દોહટ તથા જગદીશભાઈ ચૌધરીએ પ્રોત્સાહન આપ્યુ હતુ

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews