સંજેલી તાલુકાના પીછોડામાં આઝાદભારતી બાળ સંસ્કાર કેન્દ્ર પીછોડામાં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી

0
176
વાત્સલ્યમ્ સમાચાર

તા.૦૫.૧૦.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલી તાલુકાના પીછોડામાં આઝાદભારતી બાળ સંસ્કાર કેન્દ્ર પીછોડામાં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવીIMG 20231005 WA0032

સંજેલી તાલુકાના પીછોડામાં શ્રી રાષ્ટ્રભક્તિ જન સેવા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઝાદ ભારતી બાળ કેન્દ્ર કાર્યરત છે. આ બાળ કેન્દ્રમાં પીછોડાના કેયુરભાઈ ની જન્મ દિવસની આજરોજ ઉજવણી કરવામાં આવી. જેમાં લીમખેડા ઘટક -2 ના Pse ઇન્સ્કટર મતિ મીનાક્ષીબેન હાજર રહીને કેયુર કુમારને કુમ કુમ તિલક કરી નોટબુક, બોલપેન, આપી તેમજ ચોકલેટ ખવડાવીને ઉજવણી કરવામાં આવી તમામ બાળકોને ચોકલેટો આપી અને અભિનંદન આપવામાં આવ્યા

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews