મોરબી પુલ દુર્ઘટના અંગે અગત્યના સમાચાર સામે આવ્યા

0
18
વાત્સલ્યમ્ સમાચાર

ઓરેવાના માલિક જયસુખ પટેલે કરી આગોતરા જામીનની અરજીIMG 20230120 WA0067 1

મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામાં મોટા સમાચાર સામે આવ્યાં છે. આ કેસમાં ઓરેવાના માલિક જયસુખ પટેલે આગોતરા જામીનની અરજી કરી છે. જયસુખ પટેલે મોરબીની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે. મળતી માહિતી મુજબ આવતીકાલે 21 જાન્યુઆરીના રોજ આ અરજી પણ સુનાવણી કરવામાં આવશે.

IMG 20230120 WA0066 1

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews