MORBI:મોરબી સ્વ.રમીલાબેન રમણીકલાલ રાવલ દુઃખદ અવસાન/ બેસણું

0
90
વાત્સલ્યમ્ સમાચાર

મોરબી સ્વ.રમીલાબેન રમણીકલાલ રાવલ દુઃખ અવસાન/ બેસણું

IMG 20231118 WA0026

મોરબી નિવાસી ગં સ્વ રમીલાબેન રમણીકલાલ રાવલ તે સ્વ રમણીકલાલ દલપતરામ રાવલ ના પત્ની, હિતેષભાઇ તથા દક્ષેશભાઈ(ટીનામારાજ )તથા શૈલેષભાઇ ના માતુશ્રી,ઉદયભાઈ તથા ,મયુર ભાઇ તથા ક્રિસભાઈ ના દાદી માં હસુભાઈ તથા પ્રફુલભાઇ ના ભાભી નુ તારીખ ૧૮/૧૧/૨૦૨૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે સદગત નું બેસણું તારીખ ૨૦/૧૧/૨૦૨૩સોમવાર ના રોજ઼ બપોરે ૩થી ૫ રાખેલ છે નિવાસ સ્થાન :દક્ષેશભાઇ રાવલ (ટીનામારાજ )શકત સનાળા, ગોકુલ નગર, કાલભૈરવ નું મંદિર.

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews