MORBI:મોરબી યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત

0
139
વાત્સલ્યમ્ સમાચાર

મોરબી યુવકે ગળે ફાંસો ખાઈને આપઘાત

મોરબી: મોરબીમાં યુવકને કારખાનામાં કામે જવાની ના પાડતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

MORBI CITY A DIVISION POLICE 10
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર સતેશ્વર મંદિર પાછળ હાઉસીંગ બોર્ડ એલ-૮૪૬મા રહેતા આકાશભાઈ મનસુખભાઇ રામાનુજ ઉ.વ.૨૩ વાળો કારખાનામાં કામે જતો હોય જેથી તેના પિતાએ કારખાનામાં કામે જવાની ના પાડતા મનમાં લાગી આવતા ગત તા.૧૭-૧૧-૨૦૨૩ ના રોજ કોઈ પણ સમયે પોતાની જાતેથી ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews