મોરબી:રફાળેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના આજે અંતિમ દિવસે ભાવિ ભક્તોની લાંબી કતારો લાગી અને સાથે શિવતરંગ લોક મેળા નો પ્રારંભ

0
72
વાત્સલ્યમ્ સમાચાર

મોરબી:રફાળેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના આજે અંતિમ દિવસે ભાવિ ભક્તોની લાંબી કતારો લાગી અને સાથે શિવતરંગ લોક મેળા નો પ્રારંભ

IMG 20230914 144425
શ્રાવણ માસના આજે અંતિમ દિવસે રફાળેશ્વર મહાદેવ ને રીઝવવા ભાવિકોની શિવાલયોમાં ભારે ભીડ પિતૃ અમાસ ગણાતી શ્રાવણ વદી અમાસે ભાવિકોએ પીપળે પાણી રેડીને પિતૃઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે ત્યારે આજ રોજ મોરબી નજીક આવેલ પૌરાણિક રફાળેશ્વર મહાદેવ મંદિર નુ અનેરું મહત્વ છે.પિતૃ તર્પણ કરવા માટે પણ પ્રસિદ્ધ તીર્થ હોવાથી સમગ્ર ગુજરાત માંથી લોકો અહી આવે છે.ત્યારે દર વર્ષે શ્રાવણ માસ ની અમાસના દિવસે અહી લોક મેળાનું ભવ્ય આયોજન થાય છે જેનો આજે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રફાળેશ્વર મહાદેવ ના પૂજન અર્ચન કરી મેળાનો શુભારંભ કરાવ્યો હતો.

IMG 20230914 144400

આ તકે યગ ઈન્ડિયા ગ્રુપના દેવેન ભાઈ રબારી , જાંબુડીયા ગ્રામ પંચાયતના સરપંચ તથા સદસ્યો વાંકાનેરના જીતુભાઈ સોમાણી હીરાભાઈ ટામરિયા હીરેનભાઇ પારેખ , વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ ગીરીશભાઈ સરૈયા ,લાખા ભાઈ જારીયા  અને રફાળેશ્વર ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાઉપસ્થિત રહ્યા હતા

IMG 20230914 144413

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here