વાંકાનેર: તલાટીકમ મંત્રી સહિત બે વ્યાજખોરો ઝડપાયા

0
25
વાત્સલ્યમ્ સમાચાર

મોરબી જિલ્લામાં પોલીસના લોકદરબાર એક બાદ એક બિલાડીના ટોપની જેમ વ્યાજખોરીના બનાવો સામે આવ્યા હતા. ત્યારે વાંકાનેર વ્યાજ વટાવના કેસમાં તલાટીકમ મંત્રી સહિત ફરાર થઈ ગયેલા બે ઈસમોને અમરસર ફાટક પાસેથી ઝડપીને વાંકાનેર સીટી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

IMG 20230304 WA0021

વાંકાનેર સીટી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, તલાટીકમ મંત્રી આરોપી એઝાજહુશેન મહમદઈકબાલભાઈ કાદરી અને પ્રહલાદસિંહ બહાદુરસિંહ ચુડાસમા અમરસર ફાટક પાસે વિહરી રહ્યા છે. જેના આધારે પોલીસે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા. જ્યાં બન્ને આરોપીઓ મળી આવ્યા હતા. પોલીસે તેની પાસેથી રૂપિયા ૧૦,૦૦,૦૦૦ની કિંમતની કિયા કંપનીની કાર રજીસ્ટર નંબર GJ-01-KY-0302, રૂપિયા ૫૫૦૦ની કિંમતના બે મોબાઈલ ફોન સાથે બન્નેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

IMG 20230304 WA0023

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews