પાલનપુર કંથેરિયા હનુમાન રોડ ઉપર આવેલા ફોરેસ્ટ પક્ષીઘર માં પક્ષીઓનું જતન કરી રહેલા પ્રકાશભાઈ ઠાકોર

0
29
વાત્સલ્યમ્ સમાચાર

13 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા IMG 20230913 164811

પાલનપુર ખાતે આવેલા ફોરેસ્ટ પક્ષીઘર માં જુદા જુદા પક્ષીઓ બિમાર કે તકલીફવાળા અને અન્ય પક્ષીઓ જીવદયાપ્રેમીઓ દ્વારા અહીં કંથેરિયા હનુમાન રોડ ઉપર હવાડા ની બાજુમાં આવેલા ફોરેસ્ટ વિભાગનું પક્ષીઘર છે ત્યાં જુદા પ્રકારના અબોલ પક્ષીઓ જોવા મળેછે જેમાં કબૂતર,બતક, મરઘાં,કાબર વગેરે પક્ષીઓ જોવા મળેછે જેમાં તેમનું જતન પ્રકાશભાઈ જે.ઠાકોર પરિવાર સાથે ત્યાં કવાટૅર માં રહીને કરી રહ્યા છે.તેમના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા સતત દશ વર્ષ થી આ રીતે જીવો નું જતન કરી રહ્યા છે.આ બધા પક્ષીઓ ની સારવાર થકી સ્વસ્થ થતાં તેમને બાલારામ ખાતે ના જંગલ વિસ્તારમાં તેમના કુદરતી વાતાવરણમાં છોડી મૂકવામાં આવે છે.આ રીતે નિયમિત રીતે અહીં પક્ષીઓ આવતા જતાં રહે છે.કહેવત છે કે કુદરતનું રખોપું કરનારા આવા જનો ધન્યવાદ ને પાત્ર હોય છે.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here