તરઘડી ખાતે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા ૧૧ ફેબ્રુઆરીના રોજ લેવાશે

0
14
વાત્સલ્યમ્ સમાચાર

તા.૨૨ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામ ખાતે ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૯ (શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-‘૨૪) માટે પ્રવેશ પરીક્ષા તા. ૧૧ ફેબ્રુઆરીને શનિવારના રોજ સવારે ૧૧ કલાકથી બપોરે ૨ કલાક સુધી જવાહર નવોદય સેન્ટરમાં લેવાશે. જેના પ્રવેશપત્ર https://navodaya.gov.in/nvs/en/Home1 પરથી ડાઉનલોડ કરી શકાશે. વધુ જાણકારી માટે જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યશ્રીનો સંપર્ક કરવાનો રહેશે, તેમ આચાર્યશ્રી જે. કે. ગોંડલીયાની યાદીમાં જણાવાયું છે.

IMG 20220909 WA00397 2

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews