વાત્સલ્યમ્ સમાચાર
પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક પાસે કેશોદ વાસીઓ નવા વર્ષમાં કોઈ નવી માંગણી ની કે નવા કામની કોઈ માંગ નથી પરંતુ તેઓના વષોૅથી જુના પ્રશ્ર્ન બાબતે શહેરીજનો નવા વર્ષ જુના પ્રશ્ર્નો ને સાંસદ દ્વારા વહેલો ન્યાય મળે તે માટે ની શહેરીજનો માંગ કરી રહ્યા છે તેમાં છેલ્લા દોઢક વષૅથી રેલવે અન્ડર બીઝનું કામ ચાલું છે તે કામને લઈને શહેરીજનો ભારે પરેશાની ભોગવવી પડી રહી છે ત્યારે આ કામ વહેલું પુણૅ થાય તે માટે સાસંદ આગળ આવે તેમજ છેલ્લાં ધણા વષોૅથી લોકોની સાસંદ પાસે રજુઆત છે કે તેઓ બોલ્યા તે મુજબ કેશોદને ટોલનાકા માંથી મુક્તિ અપાવે આમ નવા વર્ષ ની શરૂઆતમાં લોકો ની આ બે માંગ છે તે સાંસદ શ્રી દ્વારા વહેલી તકે પુણૅ કરવામાં આવે તેવું કેશોદ ની જનતા ઈચ્છી રહી છે…
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ