#Gujarat Government

GANDHINAGAR

રાજ્યભરના રેશનિંગ દુકાનધારકોની હડતાળનો અંત આવ્યો

રાજ્યભરના રેશનિંગ દુકાનધારકોની હડતાળનો અંત આવ્યો છે. અનાજ વિતરકોની છેલ્લા 4 દિવસથી હડતાલ ચાલી રહી હતી, જેના કારણે લાખો ગરીબ…

Read More »
GANDHINAGAR

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહે ગાંધીનગરમાં 28,576 ચોરસ મીટરમાં નવનિર્મિત સદસ્ય નિવાસ સંકુલનું લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રીશ્રી, વિધાનસભાના અધ્યક્ષશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને વિધાનસભા ઉપાધ્યક્ષશ્રીની પ્રેરક ઉપસ્થિતિ કેચ ધ રેઇન અને પર્યાવરણ જાળવણી ના વડા પ્રધાનશ્રીના વિચાર…

Read More »
GANDHINAGAR

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૧’નું વિમોચન કર્યું

રાજ્યના માહિતી ખાતા દ્વારા દર વર્ષે પ્રકાશિત કરવામા આવતાં દીપોત્સવી અંકની પરંપરામાં આ વર્ષે ગુજરાતના સાહિત્ય, કલા, ઇતિહાસ, સાંસ્કૃતિક વિરાસત,…

Read More »
GANDHINAGAR

શિક્ષક બનવાનું સ્વપ્ન જોતા હજારો TAT પાસ ઉમેદવારોએ ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન કર્યું.

ગુજરાતમાં શિક્ષક બનવાનું સ્વપ્ન જોતા હજારો TAT પાસ ઉમેદવારોએ આજે ગાંધીનગરમાં તેમની પડતર માંગણીઓને લઈને ઉગ્ર આંદોલન કર્યું. છેલ્લા દસ…

Read More »
GANDHINAGAR

સરકારની બેધારી નીતિ લોકો પાસે તૂર્કિયેનો દેશભરમાં વિરોધ કરાવ્યો અને પોતે તૂર્કિયેની કંપનીઓ માટે લાલજાજમ પાથરી

ભારત-પાકિસ્તાન વચ્ચે ભારે તણાવ વખતે પાકિસ્તાનનું સમર્થન કરનારા તૂર્કિયેનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ટ્રાવેલ્સ એજન્ટથી માંડીને ચેમ્બર ઑફ કોમર્સ,…

Read More »
GANDHINAGAR

રાજ્યની ચારેય સરકારી વીજ કંપનીઓને કેન્દ્રીય વીજ મંત્રાલય દ્વારા A+ રેટિંગ અપાયું

દેશની ટોચની પાંચ વીજ ઉત્પાદક સરકારી કંપનીઓમાંથી ચાર ગુજરાતની છે: ઊર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ કચ્છ જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં ૧૪૧૯…

Read More »
GANDHINAGAR

ગુજરાત સરકાર વિકાસના કામો કરવાને બદલે વિકાસના તાયફો કરવા માટે બહુ જ મોટો ખર્ચ કરી રહી : પૂર્વ મુખ્યમંત્રી

ગુજરાત સરકાર વિકાસના કામો કરવાને બદલે વિકાસ કરવામાં આવી રહ્યો હોવાનો તાયફો કરવા માટે બહુ જ મોટો ખર્ચ કરી રહી…

Read More »
GANDHINAGAR

રાજ્ય સરકારે પ્રાંત અધિકારીઓ અને મામલતદારોનું મુસાફરી ભથ્થુ રદ કર્યું

ગુજરાતમાં વિવિધ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફરજ બજાવતા પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને લઈને રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો…

Read More »
GANDHINAGAR

મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને શહેરી જનસુખાકારીના કામો માટે એક જ દિવસમાં કુલ ૭૧૦ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યની નવી રચાયેલી મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતાવર્ધન માટે રૂ.૨૦૮ કરોડ સહિત અન્ય પાંચ મહાનગરપાલિકાઓ અને ચાર નગરપાલિકાઓને…

Read More »
GANDHINAGAR

ગુજરાતમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિની રચના

-:: સમિતિ પોતાનો અહેવાલ 45 દિવસમાં સરકારને સોંપશે ::- —— રાજ્ય સરકારને સમિતિનો રિપોર્ટ મળ્યા બાદ યોગ્ય નિર્ણય લેવાશેઃ મુખ્યમંત્રી…

Read More »
Back to top button
error: Content is protected !!