NATIONAL
-
પૂર્વોત્તર ભારતમાં ચોમાસાની શરૂઆત થતાં જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું
પૂર્વોત્તર ભારતમાં ચોમાસાની શરૂઆત થતાં જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અરુણાચલ પ્રદેશ અને અસમમાં થઈ રહેલા અવિરત મુસળધાર…
-
અરુણાચલ પ્રદેશના અપર સુબનસિરી જિલ્લામાં ચીની સેના દ્વારા ભારતીય જમીન પર અતિક્રમણનો ચોંકાવનારો દાવો !!!
ભારત અને ચીન વચ્ચેના સરહદી વિવાદ વચ્ચે અરુણાચલ પ્રદેશના સરહદી વિસ્તારમાંથી એક અત્યંત ચિંતાજનક અને ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે.…
-
સરકાર 1 જુલાઈથી પેટ્રોલ અને ડીઝલની ખરીદીને લઈને એક મોટો ફેરફાર કરવા જઈ રહી છે.
ઇન્ડેન, ભારત ગેસ અને એચપી ગેસના ગ્રાહકો માટે 1 જુલાઈથી એલપીજી સિલિન્ડરના નિયમો બદલાવા જઈ રહ્યા છે. કેન્દ્ર સરકારના નવા…
-
શિક્ષણ સુધારક સોનમ વાંગચુકે સત્તાવાર રીતે જંતર-મંતર ખાતે અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ શરૂ કરી.
NEET-UG વિવાદ સહિત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ અંગે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે કોકરોચ જનતા પાર્ટી (CJP)…
-
ભારતમાં જૂન 2026નો મહિનો છેલ્લા 146 વર્ષનો સૌથી સૂકો મહિનો સાબિત થયો
ભારતમાં ચોમાસાનું આગમન સમયસર થયું હોવા છતાં દેશનો એક બહુ મોટો ભાગ હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યો છે.…
-
પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ !!!
મહારાષ્ટ્રમાં એકવાર ફરીથી સરકારી પરીક્ષાની વ્યવસ્થા વિવાદોમાં સપડાઈ છે. રાજ્યમાં 28 જૂન 2026ના રોજ યોજાનારી પ્રતિષ્ઠિત શિક્ષક પાત્રતા પરીક્ષા(TET)નું પેપર…
-
‘ઓપરેશન સિંદૂર’ માં દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા 6 જાંબાઝ જવાનોના નામો સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા
ગયા વર્ષે મે મહિનામાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામે ભારતીય સેના અને વાયુસેના દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવેલી ઐતિહાસિક સૈન્ય કાર્યવાહી…
-
દેશભરની શાળાઓમાં હવે મેનેજમેન્ટ કમિટી ફરજિયાત
દેશની શાળા વ્યવસ્થામાં વાલીઓની વધુ સક્રિય ભાગીદારી અને શિક્ષણ વ્યવસ્થાને વધુ જવાબદાર બનાવવા માટે કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ મહત્વપૂર્ણ નિર્ણય…
-
રામ મંદિરના દાનમાં કથિત નાણાકીય ગેરરીતિ અને ચોરીના મામલામાં એક મોટો રાજકીય અને વહીવટી વળાંક
અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવતા દાન અને ચઢાવાની રકમમાં કથિત ઉચાપતના મામલે હવે દેશભરમાં ખળભળાટ મચી ગયો…
-
અયોધ્યાના રામ મંદિરના દાનની ચોરીનો કેસ દાખલ, 8 નામાંકિત અને અન્ય અજાણ્યા લોકો સામે કેસ દાખલ
લખનૌ. શ્રી રામ મંદિરમાં દાનની ચોરી અંગે ગુરુવારે અયોધ્યાના રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી, મંદિરના ટ્રસ્ટ (શ્રી…









