Bharuch News

    4 hours ago

    અંકલેશ્વર ખાતે કન્સ્ટ્રક્શન ઓફ ઈન્સ્પેક્શન બંગલો અને યુ.આર.બી.સી.આઈ. ડિવિઝન, અંકલેશ્વર, તેમજ ડિવિઝન તથા સબ-ડિવિઝન ઓફિસ બિલ્ડીંગના કામોના ખાતમુહુર્ત સમારોહ યોજાયો

    અંકલેશ્વર રાજ્યકક્ષા મંત્રીશ્રી, જળસંપત્તિ અને પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો) શ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને કરજણ કોલોની અંકલેશ્વર ખાતે કન્સ્ટ્રક્શન ઓફ ઈન્સ્પેક્શન…
    1 day ago

    અંકલેશ્વર ESIC હોસ્પિટલની કલેક્ટરશ્રી નવનાથ ગવ્હાણે દ્વારા સરપ્રાઇઝ મુલાકાત : આરોગ્ય સેવાઓ અને સુવિધાઓની સમીક્ષા કરી

    રિપોર્ટર મંગલસિંહ ચૌહાણ અંકલેશ્વર ભરૂચ- બુધવાર – શ્રમિકો અને સામાન્ય નાગરિકોને ગુણવત્તાસભર અને ઝડપી તબીબી સારવાર મળી રહે તે હેતુથી…
    1 day ago

    ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 1ના સ્થાનિકોએ વિવિધ પ્રશ્ને નગર સેવા સદનના પ્રમુખને રજુઆત કરી સમસ્યાના નિરાકરણની માંગ કરી હતી

    સમીર પટેલ, ભરૂચ   ભરૂચ નગરપાલિકાના વોર્ડ નં. ૧માં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.…
    1 day ago

    FDAના બે અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા:ભરૂચમાં દવાના લાયસન્સ માટે રૂ. 40 હજાર માંગ્યા, ACBએ લાંચનું છટકું ગોઠવી ઝડપી પાડ્યાં

    સમીર પટેલ, ભરૂચ   ભરૂચમાં દવાના હોલસેલ લાયસન્સની મંજૂરી માટે લાંચ માંગવાના આરોપસર નર્મદા ACBએ કાર્યવાહી કરી છે. ખોરાક અને…

    Dahod News

      3 hours ago

      ફતેપુરાની ‘ટચ ધ લાઇટ’ ખાનગી શાળામાં સરકારી શૈક્ષણિક સાહિત્ય મળવાના મામલે શરૂ થઈ તપાસ

      તા.૨૦.૦૮.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ   Fatepura:ફતેપુરાની ‘ટચ ધ લાઇટ’ ખાનગી શાળામાં સરકારી શૈક્ષણિક સાહિત્ય મળવાના મામલે શરૂ થઈ…
      4 hours ago

      આણંદ કૃષિ યુનિવર્સિટી સંચાલિત મુવાલીયા પોલીટેકનિક અને એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કોલેજ ખાતે ટીબી અવેરનેસ કાર્યક્રમ યોજાયો

      તા.૨૦.૦૮.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:આણંદ કૃષિ યુનિવર્સિટી સંચાલિત મુવાલીયા પોલીટેકનિક અને એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કોલેજ ખાતે ટીબી અવેરનેસ કાર્યક્રમ…
      1 day ago

      વિદ્યાર્થી વિજ્ઞાન મંથન અંગે જીટીયુ અમદાવાદ ખાતે રાજ્યકક્ષાનો સેમિનાર યોજાયો

      તા.૧૯.૦૮.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:વિદ્યાર્થી વિજ્ઞાન મંથન અંગે જીટીયુ અમદાવાદ ખાતે રાજ્યકક્ષાનો સેમિનાર યોજાયો ભારતીય વિજ્ઞાનનું ગૌરવ કરતી…
      1 day ago

      દાહોદ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય કેન્દ્ર પર મીડિયા સેમિનારનું આયોજન: પત્રકારો સાથે ખાસ સંવાદ 

      તા.૧૯.૦૮.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:દાહોદ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય કેન્દ્ર પર મીડિયા સેમિનારનું આયોજન: પત્રકારો સાથે ખાસ સંવાદ…
      1 day ago

      ધાનપુરના રૈયાવણ ગામમાં ખુશીનો માહોલ: સંજય કુમારે સંઘર્ષો વચ્ચે વકીલ બની ગામનું નામ રોશન કર્યું

      તા.૧૯.૦૮.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ Dahod:ધાનપુરના રૈયાવણ ગામમાં ખુશીનો માહોલ: સંજય કુમારે સંઘર્ષો વચ્ચે વકીલ બની ગામનું નામ રોશન…
      4 days ago

      દાહોદ શહેરના ગોધરા રોડથી ચોસાલા કેદારનાથ મહાદેવ મંદિર સુધી ભવ્ય કાવડ યાત્રા યોજાઈ

      તા.૧૬.૦૮.૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર અજય સાંસી દાહોદ   દાહોદ શહેરના ગોધરા રોડથી ચોસાલા કેદારનાથ મહાદેવ મંદિર સુધી ભવ્ય કાવડ યાત્રા યોજાઈ…

      Aravalli News

      Mehsana News

      Back to top button
      error: Content is protected !!