NASAVADI
-
નસવડી એસ.બી.સોલંકી વિદ્યામંદિરમાં વિદ્યાર્થીઓનું કકુ તિલક તેમજ ફૂલ આપી પ્રવેશ અપાયો.
મૂકેશ પરમાર,,નસવાડી પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડીમાં બોર્ડની પરીક્ષા નો પ્રારંભ ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં કુલ…
-
નસવાડી સરકારી બી.એડ કોલેજમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી.
મુકેશ પરમાર, નસવાડી આજરોજ નસવાડીમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીના ભાગરૂપે સરકારી બી.એડ કોલેજ નસવાડીના તાલીમાર્થીઓ માટે મહિલા સશક્તિકરણને કેન્દ્રમાં રાખી…
-
નસવાડી ખાતે લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે તાલુકા સેવાસદનમાં મામલતદાર દ્વારા મતદારોને મતદાનની જાગૃતિ લાવવા મતદારોને સેવાસદનમાં નિંદર્શન કરી સમજ અપાઈ
મુકેશ પરમાર નસવાડી નસવાડી તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે.ત્યારે ચૂંટણી અધિકારી વ કલેક્ટર સ્તૃતી ચારણ દ્વારા લોકસભા ની ચૂંટણીની…
-
નસવાડી તાલુકાના ખોડિયા ગામે દારુની ખેપ મારતા ખેપીયાએ સાયકલ સવારને અડફેટે લેતા.રસ્તા પર ઇંગ્લિશ દારૂની રેલમ છેલ
મુકેશ પરમાર નસવાડી નસવાડી તાલુકામાં દારૂબંધીના ધજાગરા ઉડીયા હોવાનું જણાય આવ્યું છે હવે તો બુટલેગરોને પોલીસનો પણ ડર રહ્યો…
-
નસવાડીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સાંસદ અને ધારાસભ્યના હસ્તે વિવિધ યોજનાઓના લાભો લોકોને અપાયા.
મુકેશ પરમાર,,નસવાડી દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સંકલ્પથી ભારત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા અને…
-
નસવાડી ખાતે તણખલા ચાર રસ્તા ચોકડી ઉપર ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાનુ લોકાર્પણ સાંસદ અને ધારાસભ્યના હસ્તે કરાયું.
મુકેશ પરમાર,નસવાડી નસવાડી ગ્રામ પંચાયતને 4 વર્ષ પહેલા સમાજ કલ્યાણ વિભાગે ભારત દેશ ના ઘડવૈયા ડૉ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા…
-
નસવાડી બાર એસોસિએશન વકીલ મંડળની ચૂંટણીમા પ્રમુખ, ઉપપ્રમુખ, અને મંત્રી બીન હરીફ વિજેતા
મુકેશ પરમાર નસવાડી વકીલ મંડળની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રી બીન હરીફ વરણી કરવામાં આવી…
-
નસવાડી તાલુકાના અંતરિયાળ ગામોમાં ધર્માંતરણ પ્રવૃત્તિ રોકવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મામલતદારને આવેદન અપાયું
નસવાડી તાલુકો આદીવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો તાલુકો છે અને નસવાડીના અંતરીયાળ ડુંગર વિસ્તારમાં નર્મદા નદી પસાર થાય છે.નર્મદાનાં સામે કીનારે…
-
નસવાડી તાલુકા કેલણીયા ગામ પાસે નર્મદા મેન કેનાલ ઉપર નર્મદા નિગમ વિભાગ દ્રારા ડામર રોડ ઉપર ભારદારી વાહનો પસાર ના થાય તે માટે લોખંડની બેરીકેટ મારવા છતાંય ભારદારી વાહનો આ રોડ ઉપરથી પસાર થઇ રહ્યા છે.
મુકેશ પરમાર નસવાડી તાલુકામાંથી નર્મદાની મેન કેનાલ પસાર થાય છે. કેનાલની બંનેવ બાજુમાં નર્મદા નિગમનો ડામર રોડ આવેલો છે. નર્મદા…
-
નસવાડી તાલુકાના જીવણપુરા ગામેથી માં અંબેના મંદિરેથી એક હજારથી વધુ ભક્તો રથ લઈને પગપાળા પાવાગઢ જવા નીકળ્યા
નસવાડી થી 15 કિલોમીટર દૂર જીવણપુરા ખાતે માં અંબેનું પૌરાણિક મંદિર આવેલું છે આ મંદિર નાના અંબાજી તરીકે પ્રચલીત છે…