DHARAMPUR
-
શ્રીમદ્ રાજચંદ્રજી ધરમપુર આયોજિત તાલુકા મેન અને વુમન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિકેટપ્રેમીઓએ માણ્યો અનેરો આનંદ
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લાના ધરમપુરની ધન્ય ધરા પર ભારતના ઉચ્ચ આત્મદશાવાન સંત, અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજીની પધરામણીને 125 વર્ષ…
-
વલસાડના ધરમપુર ખાતે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે મહિલા ખેડૂતોનું સંમેલન યોજાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *દેશી ગાયના ગૌમૂત્ર અને ગોબરમાંથી બનાવવાતા ખાતર અને જંતુનાશક દવા બનાવવાની રીત સમજાવાઈ* ધરમપુર તાલુકામાં મામલતદાર…
-
વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સંપન્ન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ધરમપુર સ્થિત જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, નેશનલ કાઉન્સીલ ઓફ સાયન્સ મ્યુઝિયમ દ્વારા વિશ્વ મહિલા દિવસે દિપવિચારક ચેરીટેબલ…
-
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે લાઈબ્રેરીમાં મહિલા વાચકો દ્વારા મહિલા દિવસની ઉજવણી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત મહારાણા શ્રી નારણદેવજી લાઈબ્રેરી રાજવી સમય સને ૧૮૮૬ થી ચાલે છે. જેમાં…
-
વલસાડ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલ્લા દિવસની ઉજવણી નિમિત્તે લોન મંજૂરી કેમ્પનું આયોજન કરાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા તા.૦૫-૦૩-૨૦૨૫ ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઊજવણી નિમિત્તે, ગુજરાત…
-
વલસાડ જિલ્લાના ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર(રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર) ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ…
-
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મરઘમાળ ગામના કિર્તીબેન ગરાસીયા પી.એચ.ડી. થયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મરઘમાળ ગામની રહેવાસી કિર્તીબેન ગુલાબભાઇ ગરાસીયાએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ વિનયન…
-
રૂા. ૬૩ લાખના ખર્ચે નિર્માણ થયેલા ધરમપુરની જાગીરી પ્રાથમિક શાળાના મકાનનું લોકાર્પણ કરતાં શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોર
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૦૩ ફેબ્રુઆરી, ” આદિવાસીઓ આજે શિક્ષિત- દિક્ષિત થઇને તેમનામાં પરિવર્તન લાવી રહ્યા છે ” એમ વલસાડ…
-
શ્રીમદ રામચંદ્ર ગુરુકુળ ધરમપુર ખાતે રાજ્ય કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મૂકાયું
આવનારી પેઢીને સારા ભવિષ્ય માટે પ્લેટફોર્મ મળે એવા કાર્યો સરકાર કરી રહી છે – મંત્રીશ્રી —- માહિતી બ્યુરો: વલસાડ: તા.…
-
વલસાડ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂત બહેનોને અંભેટીમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ જાન્યુઆરી ધરમપુર તાલુકાના ખેડૂત બહેનોને આત્મા પ્રોજેકટના એટીએમ પ્રણોતીબેન દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી ખાતે…