JUNAGADH RURAL
-
ગીરમાં પ્રવાસીઓને મળશે વધુ ગુણવત્તાસભર માર્ગદર્શન : સાસણ-ગીર વન્યપ્રાણી વિભાગ દ્વારા આયોજિત ચાર દિવસીય ‘નેચર ગાઇડ વર્કશોપ’ સફળતાપૂર્વક સંપન્ન
નેચર ગાઇડ એકેડેમીના તજજ્ઞો દ્વારા ગીર અને દેવાળિયાના ૧૬૫ ઇકો-ગાઇડ્સને અપાઈ વિશેષ તાલીમ સ્ટોરી ટેલિંગ, સંવાદ કૌશલ્ય અને જવાબદાર ઇકો-ટુરિઝમ…
-
જૂનાગઢ પોલીસની મોટી કાર્યવાહી : કુખ્યાત રવની ગેંગ સામે ગુજસીટોક હેઠળ રૂ.૨.૯૬ કરોડની મિલકતો જપ્ત
૧૨૩ વિઘા ખેતીની જમીન, રૂ.૨૭.૫૧ લાખની ફિક્સ ડિપોઝિટ અને જેસીબી-બુલેટ સહિત ૫ વાહનો ટાંચમાં લેવાયા વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા –…
-
ભારતના ચૂંટણી પંચ દ્વારા નવી દિલ્હીમાં પ્રથમ ‘ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ’નું ભવ્ય આયોજન
”Connecting stakeholders, strengthening democracy” થીમ હેઠળ દેશભરમાંથી ૩૮૦ થી વધુ પ્રસાર માધ્યમોના પ્રતિનિધિઓ એક મંચ પર આવ્યા ૯૫ કરોડ મતદારો…
-
જૂનાગઢમાં કલેક્ટર યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
ધારાસભ્યોની ઉપસ્થિતિમાં પ્રજાના પ્રશ્નોના સકારાત્મક ઉકેલ માટે કલેક્ટરે જરૂરી નિર્દેશો અને માર્ગદર્શન આપ્યું વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જુનાગઢ જૂનાગઢ…
-
જૂનાગઢ શહેરના ભવનાથ વિસ્તાર અને ગિરનાર પર્વતની પાંચમી ટૂંક સુધીના વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે હેતુસર પ્રાંત અધિકારી શ્રી જૂનાગઢ દ્વારા જાહેરનામું બહાર પડાયું
જૈન સમાજ તરફથી દિલ્હીથી શરૂ થયેલી “શ્રી નેમી ગીરનાર ધર્મ યાત્રા” તા.૧૯/૦૭/૨૦૨૬ ના રોજ જૂનાગઢ ખાતે પહોંચનાર છે. તેમજ ગિરનાર…
-
બુથ સ્તરે સંગઠનને વધુ સશક્ત બનાવવા જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાનો વંથલી તાલુકામાં વેગવંતો પ્રવાસ
બુથ સ્તરે સંગઠનને વધુ સશક્ત બનાવવા જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાનો વંથલી તાલુકામાં વેગવંતો પ્રવાસ વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા…
-
જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાના નેતૃત્વમાં જૂનાગઢ જિલ્લામાં ભાજપનું વિશેષ સંપર્ક અભિયાન બન્યું જનવિશ્વાસનું અભિયાન
જનતા સાથે સીધો સંવાદ, વિકાસની સીધી વાત : જૂનાગઢમાં ભાજપના સંપર્ક અભિયાનને મળ્યો જંગી પ્રતિસાદ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાના…
-
વંથલીના ઘંટીયા ગામે સફાઈ અભિયાનમાં ગ્રામજનો જોડાયાં
વંથલીના ઘંટીયા ગામે સફાઈ અભિયાનમાં ગ્રામજનો જોડાયાં વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના…
-
૧૨ વર્ષ – વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના કેશોદ તાલુકામાં ચાર સ્થળોએ જનકલ્યાણ શિબિર યોજાશે : નાગરિકોને સ્થાનિક સ્તરે સરકારી સેવાઓનો મળશે લાભ
સરકારી સેવાઓનો નાગરિકોને લાભ લેવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના…
-
જૂનાગઢ જિલ્લામાં લોકશાહીના પર્વ સાથે પર્યાવરણના જતનનો સમન્વય : જિલ્લામાં ઠેર-ઠેર ‘ગ્રીન બૂથ’ આકર્ષણનું કેન્દ્ર બન્યા
કુદરતી વસ્તુઓ અને છોડ-રોપાઓથી સજ્જ મતદાન મથકોએ મતદારોમાં જગાવી પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ વંથલી, માણાવદર,…








