CHHOTA UDAIPUR
-
ખત્રી વિધાલયની દીકરીઓ હઠીલા રોગોના ચેક અપ માટે દવાખાનાની મુલાકાત કરાવી
આજરોજ ખત્રી વિદ્યાલયની દીકરીઓને સિંકલ સેલ ,થેલેસેમીયા અને અનિયમિત માસિકધર્મ માટે શાળાના ઉત્સાહી શિક્ષિકા બેન શ્રીમતી એસ.આઈ તૂરાબ દ્વારા સરકારી…
-
બોડેલીમાં ઈદે મિલાદની ઉજવણી અદબ સાથે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું સારા વરસાદ માટે ખાસ દુઆઓ ગુજારવામાં આવી
બોડેલીમાં ઈદે મિલાદની ઉજવણીને લઈને મુસ્લિમ વિસ્તારો રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા. હઝરત મોહમ્મદ પયગંબર (ર અ ) સાહેબના જન્મદિવસ નિમિત્તે…
-
-
બોડેલીમાં પૂર્વ IAS ડૉ. તનુ જૈને આપ્યા UPSC-GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવાના ગોલ્ડન મંત્રો
બોડેલી : સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે આજે છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેકટર ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં એક…
-
-
-
ખત્રી વિદ્યાલયમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી: વિદ્યાર્થીઓને કૃમિનાશક ગોળીઓ આપી આરોગ્ય વિષયક માર્ગદર્શન અપાયું
ખત્રી વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત મોટીબુમડી પીએચસી (PHC) સેન્ટરમાંથી ચિંતનભાઈ પટેલ અને…
-
છોટાઉદેપુર: હૈદરાબાદમાં આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરતેલા અગ્નિવીર મીત પરમારનું બોડેલીમાં ભવ્ય સ્વાગત
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સ્થિત શાંતાનગર સોસાયટીમાં રહેતા અને મૂળ કોસીન્દ્રાના વતની મીત વિષ્ણુ પરમારે ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે પસંદગી પામી…
-
છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી: બોડેલી તાલુકામાં એકતા, પરંપરા અને કોમી સૌહાર્દનો અનોખો સંગમ
9મી ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવાતા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આદિવાસી સમાજ દ્વારા ભારે ઉત્સાહ અને…
-