KESHOD
-
કેશોદ રઘુવંશી સમાજ દ્વારા રાજકોટ માં બનેલ અકસ્માતની ઘટના અનુસંધાને પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યું
તાજેતરમાં રાજકોટ ખાતે એક મહિલા દ્વારા બેદરકારી પૂર્વક અને ઓવર સ્પીડમાં શહેરના જાહેર માર્ગ પર વાહન અકસ્માત સર્જ્યો હતો જેમાં…
-
કેશોદ ખાતે ઘરેલુ હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જૂનાગઢ દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અંગે જાગૃતિ સેમિનાર બરસાના સો.સા. કેશોદ ખાતે યોજાયો હતો.…
-
વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગદળ કેશોદ દ્વારા “રન ફોર હેલ્થ” તેમજ “નશા મુક્ત યુવા અભિયાન” નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું
કેશોદમાં વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ દ્વારા યુવાનોમાં આરોગ્ય જાગૃતિ અને નશામુક્તિનો સંદેશ ફેલાવવા વિશાળ સ્તરે “રન ફોર હેલ્થ” તેમજ…
-
ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ ના હસ્તે રસ્તાના રિસર્ફેસીગની કામગીરીનું ખાતમુહૂર્ત, રૂ.૭૦ લાખના ખર્ચે ૨.૫ કિમીમાં રિસર્ફેસીગ કામગીરી થશે
ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ ના હસ્તે રસ્તાના રિસર્ફેસીગની કામગીરીનું ખાતમુહૂર્ત યોજાયુ હતુ.માર્ગ આને મકાન વિભાગ રાજય હસ્તકના કેશોદ શહેરના રસ્તાઓની…
-
જૂનાગઢ જિલ્લા કક્ષાના ભગવદ ગીતા યોજના અંતર્ગત ગીતાંશ કંઠપાઠ અને શત સુભાષિત કંઠપાઠ યોજનાની સમીક્ષા બેઠક તા. ૧૯ નવેમ્બરના યોજાશે
જૂનાગઢ જિલ્લા કક્ષાના ભગવદ ગીતા યોજના અંતર્ગત ગીતાંશ કંઠપાઠ અને શત સુભાષિત કંઠપાઠ યોજનાની સમીક્ષા બેઠક તા. ૧૯ નવેમ્બરના યોજાશે.જૂનાગઢ…
-
કેશોદ તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૬ નવેમ્બરના યોજાશે
મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજય તરફથી તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ ઉકેલ માટે લોકોએ તેમની ફરીયાદ રજુ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી જવું…
-
કેશોદ તાલુકામાં વાહન મારફતે શહેરના વિસ્તારોમાં SIR કાર્યક્રમ અંગે યોજાનાર ખાસ કેમ્પ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી
ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જૂનાગઢ જિલ્લો—૦૨૫ અન્વયે કેશોદ તાલુકામાં વાહન મારફતે શહેરના મુખ્ય વિસ્તારોમાં SIR કાર્યક્રમ અંગે યોજાનાર ખાસ કેમ્પ…
-
મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે જૂનાગઢમાં વિવિધ સ્થળોએ અવેરનેસ કેમ્પ યોજાયો
મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે જૂનાગઢમાં વિવિધ સ્થળોએ અવેરનેસ કેમ્પ યોજાયો હતો.મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ– SIR…
-
માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા કેશોદ તાલુકાના પસવાડા એપ્રોચ રોડ મરામતની કામગીરી પ્રગતિમાં
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અગતરાય પાસે પસવાડા એપ્રોચ રોડની દુરસ્તીકરણની કામગીરી નો આરંભ માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા કરવામાં આવ્યો…
-
કેશોદ તાલુકાના શેરગઢ ગામે બાબરીયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું
કેશોદ ના શેરગઢ ચોવિસી દરબાર શ્રી બાબરીયા પરિવાર ના વંશ શ્રી બાબરીયા ખીમભાઈ ભોજબાપુ તેમના ભાઈ ના સ્મરણાર્થે ભવ્ય ભાગવત…








