KESHOD
-
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કેશોદ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત કેશોદ નગરપાલિકા દ્વારા બડોદર-ફાગળી રોડ સ્થિત આવેશ સ્મશાન ભૂમિ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…
-
કેશોદના સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે ૨૭મો પાટોત્સવ મહોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો
કેશોદના નહેરુનગર વિસ્તારમાં આવેલ શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મંદિરનો ૨૭મો પાટોત્સવ મહોત્સવ ભક્તિભાવ અને…
-
વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે કેશોદમાં ભવ્ય સાઇકલ રેલી યોજાઈ, યુવાનો, બાળકો અને વિવિધ સામાજિક સંગઠનો જોડાયા સ્વાસ્થ્ય અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ અપાયો
વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે કેશોદ શહેરમાં “માય ભારત યુથ વોલન્ટિયર્સ”ના આયોજન હેઠળ ભવ્ય સાઇકલ રેલી યોજાઈ હતી. આ રેલીમાં કેશોદ…
-
કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિદ્યાર્થી તથા નિવૃત્ત કર્મચારીઓનું ભવ્ય સન્માન.
કેશોદ ખાતે આવેલ ઓદિત્ય બ્રહ્મ સમાજ વાડીમાં આજે કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિદ્યાર્થી તથા નિવૃત્ત કર્મચારી સન્માન સમારોહનું ભવ્ય…
-
કેશોદમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન, ધાર્મિક કાર્યક્રમોને લઈ ભક્તોમાં ઉત્સાહ
કેશોદ ના સોની સમાજ ખાતે ધાર્મિક ભાવનાને ઉજાગર કરતો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાવા જઈ રહ્યો છે. પવિત્ર ભાગવત કથાના…
-
પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે કેશોદમાં ગોરબાઈ પૂજનનો ધાર્મિક માહોલ, બહેનોએ ભક્તિભાવથી કરી આરાધના
પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે કેશોદ શહેરના વિવિધ વિસ્તારો તેમજ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પુરુષોત્તમ માસ હિન્દુ…
-
કેશોદ પંથકમાં સામાજિક ક્ષેત્રે ન પુરાય તેવી ખોટ, સ્વ.મહાવીરસિંહ જાડેજાને અપાઈ સ્મરણાંજલિ
કેશોદ શહેર અને તાલુકાભરમાં જાણીતા થયેલાં સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતાં મહાવીરસિંહજી જાડેજાના દુખદ અવસાન બાદ અક્ષય ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે એક વિશેષ…
-
કેશોદમાં ‘શિક્ષણ સેવા યજ્ઞ’નો પ્રારંભ, ઝૂંપડપટ્ટીના 100 બાળકો સુધી શિક્ષણ પહોંચાડવા 50 શિક્ષકો તૈયાર, શિક્ષકોનો સમાજસેવાનો સંકલ્પ
કેશોદ શહેરમાં નિરક્ષર અને વંચિત બાળકો સુધી શિક્ષણ અને સંસ્કારનો પ્રકાશ પહોંચાડવાના ઉમદા હેતુ સાથે “શિક્ષણ સેવા યજ્ઞ” અંતર્ગત એક…
-
કેશોદ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ હોદેદારોની વરણી કરવામાં આવી
કેશોદ તાલુકા પંચાયતના પ્રમુખ , ઉપપ્રમુખ તેમજ હોદેદારોની વરણી કરવામાં આવી હતી કેશોદ તાલુકા પંચાયત કચેરી ખાતે સંગઠનના હોદેદારોની હાજરીમાં…
-
જૂનાગઢ જિલ્લામાં ખેતીવાડીની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું
જૂનાગઢ જિલ્લામાં ખેડૂતો માટે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર ખેતીવાડી ખાતાની કીસાન ડ્રોન, એગ્રો…