KESHOD
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું કેશોદ એરપોર્ટ ખાતે ભાવભેર સ્વાગત
જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રતાપસિંહ ચૌહાણ સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું રાજ્યપાલ શ્રી…
માંગરોળ ખાતે વર્લ્ડ રેકોર્ડ એચિવમેન્ટ સેરેમની યોજાઈ ડૉ.કેતન પરમારને વિશ્વ રેકોર્ડ બદલ ભવ્ય સન્માન અપાયું
માંગરોળ ખાતે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી રૂપે “વર્લ્ડ રેકોર્ડ એચિવમેન્ટ સેરેમની” ભવ્ય રીતે યોજાઈ હતી. આ પ્રસંગે કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક…
આયુષ્માન આરોગ્ય મંદિર, અજાબ-૨ NQAS (National Quality Assurance Standards) એસેસમેન્ટમાં જિલ્લામાં પ્રથમ ક્રમે
અજાબ -૨ ગામ અને સમગ્ર જિલ્લા માટે ગર્વની ક્ષણ આયુષ્માન આરોગ્ય મંદિર, અજાબ-૨ NQAS (National Quality Assurance Standards) એસેસમેન્ટમાં જિલ્લામાં…
શેરગઢ – અજાબ ગામના સીમાડે આવેલ પુજ્ય કેશવ કલીમલ હારી બાપુના આશ્રમથી અજાબ ગામને જોડતા માર્ગના ખાતમુહૂર્ત આવ્યું
આજે શેરગઢ અને અજાબગામના સિમાડે આવેલ પુજય કેશવ કલીમલ હારી બાપુના આશ્રમે થી અજાબને જોડતા રોડને નોન પ્લાન યોજના હેઠળ…
કેશોદ બન્યું રામમય : વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ કેશોદ દ્વારા પ્રભુ શ્રી રામની 2 કિમીથી વધુ ભવ્ય શોભાયાત્રા યોજાઈ,
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ કેશોદ દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પ્રભુ શ્રી રામ નો જન્મોત્સવ શ્રી રામ નવમી શોભાયાત્રા…
વિશ્વ ચકલી દિવસ નિમિત્તે કેશોદમાં યુવા ભાજપ દ્વારા અનોખી પહેલ, 200 ઘરોમાં માળા અને બર્ડ ફીડરનું વિતરણ
20મી માર્ચ ‘વિશ્વ ચકલી દિવસ’ નિમિત્તે કેશોદ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા પર્યાવરણ અને પક્ષી સંરક્ષણ માટે અનોખી…
કેશોદ ઝોન (જોન નં. 109) હેઠળ ધોરણ 10ની એસએસસી બોર્ડ પરીક્ષા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં લેવાઈ રહી છે 12 હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે સુચારૂ આયોજન – 43 બિલ્ડિંગ અને 388 બ્લોક સાથે કડક પોલીસ બંદોબસ્ત
ઝોનલ ઓફિસર ગર્લ્સ હાઇસ્કૂલના આચાર્ય જ્યોતિબેન રૂપાપરાની દેખરેખ હેઠળ સમગ્ર આયોજન સુચારૂ રીતે અમલમાં મૂકવામાં આવ્યું છે. આ વર્ષે કેશોદ…
કેશોદ નગરપાલિકા દ્વારા આયોજિત “સ્વદેશી મેળા”નો ભવ્ય શુભારંભ કરાવતા નગરપાલિકાના પ્રમુખ : મેહુલભાઈ ગોંડલીયા
કેશોદ નગરપાલિકા દ્વારા આયોજિત “સ્વદેશી મેળા”નો ભવ્ય શુભારંભ નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલીયા દ્વારા દીપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં…
આમ આદમી પાર્ટી ની ખેડુત બચાવો યાત્રાનું કેશોદ તાલુકા ના અજાબ ગામે ઉમળકાભેર કરાયું સ્વાગત
કેશોદ ના અજાબ ગામે સોમનાથ થી ગાંધીનગર સુધી ની કિશાન બચાવો યાત્રા આવી પહોંચી હતી આ તકે ઢોલના તાલ સાથે…
વિકાસ વિરોધી રાજકારણ સામે દૃઢ નેતૃત્વ – કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયાનો કરારો જવાબ
કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયાની કાર્યમુદત પૂર્ણ થવા નજીક છે ત્યારે તેમણે જાહેર નિવેદન આપીને નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર દ્વારા…










