KESHOD
-
પટેલ વિધાર્થી આશ્રમ સંચાલિત પી.વી.એમ ઇન્ટરનેશનલ સ્કૂલની વિધાર્થીનીઓ એ માજી સૈનિકોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી
કેશોદમાં વેરાવળ રોડ પર આવેલ પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત પી.વી.એમ. ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રક્ષાબંધન પર્વની અનોખી અને ભાવનાસભર ઉજવણી કરવામાં…
-
કેશોદ ખાતે સર્કિટ હાઉસ માટે રૂ.6,72,17,500 ની મંજૂર કરવામાં આવ્યા
ધારાસભ્ય દેવાભાઈ માલમની રજૂઆતને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપ્યો સકારાત્મક પ્રતિસાદ કેશોદના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. કેશોદ ખાતે…
-
કેશોદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન, દેશભક્તિ, સ્વદેશાભિમાન અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાને પ્રોત્સાહન આપવાનો સંદેશ
ભારત વિકાસ પરિષદ–કેશોદ દ્વારા રાષ્ટ્ર જાગરણ અને રાષ્ટ્ર નિર્માણના સંદેશ સાથે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-2026નું આયોજન શહેરના લોહાણા મહાજન વાડી, શરદ…
-
કેશવ કો-ઓપરેટિવ સોસાયટીની સભાસદ કલ્યાણ યોજના અંતર્ગત ₹15,000નો ચેક અર્પણ
શ્રી કેશવ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ, કેશોદ શાખાની મહત્વપૂર્ણ બેઠક શાખાના સંયોજક શ્રી શંભુભાઈ પાંચાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં શાખાના…
-
કેશોદના માણેકવાડા માલબાપા મંદિરે બીજા સોમવારે ભાવિકોનું ઘોડાપુર, ફરાળ,પ્રસાદ પીરસવામાં આવ્યો,સમસ્ત ગ્રામજનો સેવામાં જોડાયા
કેશોદ પંથકના માણેકવાડા ગામે પૌરાણિક માલબાપાનું મંદિર આવેલું છે શ્રાવણના બીજા ભાવિકોનું ઘોડાપુર, ફરાળ,પ્રસાદ પીરસવામાં આવ્યો,સમસ્ત ગ્રામજનો સેવામાં જોડાયા માણેકવાડા…
-
કેશોદમાં લોહાણા સમાજનો મતદાતા સત્કાર સમારોહ યોજાયો જેમાં પરિવર્તન પેનલના વિજેતા ટ્રસ્ટીઓનો ચાર્જ સંભાળ્યો
શ્રી લોહાણા મહાજન સુંદર વાડી ખાતે કેશોદ લોહાણા સમાજની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં જંગી બહુમતીથી વિજેતા બનેલી પરિવર્તન પેનલ દ્વારા મતદાતા…
-
કેશોદમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યાલયનું લોકાર્પણ, ડો.પ્રવીણ તોગડીયાની ઉપસ્થિતિમાં સભા યોજાઈ.
કેશોદમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યાલયનું લોકાર્પણ, ડો.પ્રવીણ તોગડીયાએ હનુમાન ચાલીસાના પાઠનો સંદેશ આપ્યો. કેશોદ શહેરના ડી.પી. રોડ પર આવેલ આંતરરાષ્ટ્રીય…
-
શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના શતાબ્દી વર્ષ નિમિત્તે ‘વિવેક ગ્રંથ રથ’ કેશોદની ન્યુ એરા પ્રોફેસર એકેડેમીમાં પહોંચ્યો
શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના શતાબ્દી વર્ષ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરી રહેલા ‘વિવેક ગ્રંથ રથ’નું કેશોદની ન્યુ એરા પ્રોફેસર એકેડેમી…
-
કેશોદમાં લોહાણા સમાજની બહેનો અને બાળકો માટે નિઃશુલ્ક દાંડીયા ક્લાસિસ, 100થી વધુ બહેનો-બાળકોનું રજિસ્ટ્રેશન
શ્રી લોહાણા મહાજન કેશોદના સહયોગથી રઘુવીર સેના મહિલા પાંખ કેશોદ દ્વારા લોહાણા સમાજની બહેનો અને બાળકો માટે નિઃશુલ્ક દાંડીયા ક્લાસિસનું…
-
શ્રી શેરગઢ કન્યા શાળામાં ૧૫મી ઓગસ્ટના પાવન પર્વે સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ્ના ગાન દ્વારા કરવામાં આવી હતી. શાળાના પટાંગણમાં ધ્વજવંદનનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. ગામના માજી તાલુકા પંચાયત…