MULI
-
મુળીના ખંપાળીયા ગામે ગેરકાયદેસર ખનન બંધ કરાવવા સરપંચની રજુઆત
તા.18/03/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મુળી મામલતદારને લેખિતમાં રજુઆત કરતાં સરપંચની રજુઆત સ્વીકાર કરવાનો નનૈયો મુળીના ખંપાળીયા ગામે વર્ષોથી ગેરકાયદેસર ખનીજ…
-
સરલા જમીન દબાણ બાબતે કલેકટરને રજુઆત
તા.18/03/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખ હોય કે આગેવાન દબાણ દૂર કરવામાં આવશે જ, જિલ્લા કલેક્ટર મુળીના સરલા ગામે…
-
મૂળીમાં રાજુભાઈ કરપડાની આગેવાનીમાં ખેડૂત મીટીંગ યોજાઈ હતી.
તા.17/03/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 45 ગામના મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને આવનાર લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોની ભૂમિકા મુદ્દે ચર્ચા…
-
મુળી તાલુકાનાં સરલા ગામે ધાર્મિક જગ્યા ઉપર બુલડોઝર ફેરવતુ તંત્ર
તા.13/03/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સરલા હનુમાનજી મંદિરના વૃક્ષો પણ ધરાશય કરવામાં આવ્યા હતાં. ગામજનોમાં હનુમાન ભક્તોમાં રોષ ફાટી નિકળતા અધિકારીઓ…
-
મુળીના સરલા ગ્રામ પંચાયતની ગંભીર બેદરકારી આવી સામે
તા.13/03/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પાણીની પાઈપલાઈન લીકેજના કારણે મકાન માલિક ત્રાહિમામ અનેક રજુઆત કરવા છતાં જૈસે થે જેવી પરિસ્થિતિ વિડીયો…
-
મુળીના સરલામાં સફેદમાટીની ખાણોમા જિલેટીન વિસ્ફોટના કારણે ખેડૂતો ત્રાહિમામ..
તા.13/03/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અનેક રજુઆત બાદ ખેડૂત દ્વારા વિડીયો વાયરલ કરી ખેતી બચાવી લેવા કરી આજીજી સરલાથી દુધઈના રસ્તા…
-
પુરાણ કરાયેલા કૂવા ફરીથી ખોલવાની પ્રવૃતિ ગેરકાયદેસર અને જોખમી હોવા અંગે ગ્રામ્યજનોમાં જાગૃતિ લાવવા વિશેષ ટીમની રચના કરાઈ.
તા.12/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પુનઃ ખોલાયેલા કુવાઓમાં ઝેરી વાયુઓનું જોખમ સાયલાના ૩, થાનગઢના ૧૦ અને મૂળી તાલુકાના ૧૦ ગામોમાં પુરાણ કરાયેલા…
-
કોલસાની ગેરકાયદેસર ખાણોમાં એક માસમાં ૧૧ શ્રમિકોના થયેલ મૃત્યુ શ્રધ્ધાજંલી સભા યોજાઈ.
તા.11/03/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર સામે “ધરતી બચાવો અભિયાન”ના કાર્યકરોએ આપી શ્રધ્ધાજંલી સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ મુળી સાયલા વિસ્તારમાં…
-
સાયલાના ચોરવીરા ગામે કોલસાની ખાણમાં ગેસ ગળતર થતા મુળી પંથકના બે યુવાનોના મોત બે હોસ્પિટલ માં
તા.10/03/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર બુરાયેલી ખાણ ફરી ચાલુ કરવામાં આવતાં બની ઘટના કોલસાની ગેરકાયદેસર ખાણોમાં એક મહિનામાં ૧૧ ના મોત…
-
મુળીના દાધોળીયા ગામે વિડીયો વાયરલ કરી યુવકનો ગળેફાંસો ખાઈ આત્મહત્યા
તા.10/03/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મુળી તાલુકાનાં દાધોળીયા ગામે યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે…