MULI
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસની લાલ આંખ, સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત 7 ગુના નોંધાયા
તા.08/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગરની સૂચના અનુસાર સમગ્ર ગુજરાતમાં ‘Illegal Money Laundering Activity’ અને…
સુરેન્દ્રનગરના શિહોરા ફ્રેન્ડ ગ્રુપ દ્વારા ચોટીલા ચામુંડા માતાજીના દર્શને જતા યાત્રાળુઓ માટે સેવા કેમ્પનું આયોજન કરાયું.
તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરાની પ્રેરણાથી રતનપર બાયપાસ રોડ પર આવેલા રવિરાજ ફાર્મ હાઉસ ખાતે આ કેમ્પ…
તુલસીશ્યામ મંદિરથી ખેડૂત નેતા રાજુભાઈ કરપડા યોજીત “કિશાન સંકલ્પ યાત્રા”નો શુભારંભ
તા.19/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ભગવાન સુંદર શ્યામ શ્રીકૃષ્ણ ભગવાનના ચરણોમાં શિશ નમાવી રાજુભાઈ કરપડા હસ્તે તુલસીશ્યામ મંદિરની ધ્વજારોહણ કરવામાં આવ્યું…
ચોટીલા પ્રાંત અધિકારીની ટીમ દ્વારા ખાખરાળા માંથી સફેદ માટીનું ગેરકાયદેસર ખનન ઝડપી મુદ્દામાલ જપ્ત કરી તલાટી-સરપંચ સામે પણ લાલ આંખ
તા.18/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જપ્ત કરાયેલા વાહનોમાં 1 જેસીબી મશીન, 3 ટ્રેક્ટર-ટ્રોલી, 2 ડમ્પર એમ કુલ મળીને રૂ.1,78,60, 000 કરોડનો…
સુરેન્દ્રનગરના ગઢાદ ગામે રાજુભાઈ કરપડાએ ખેડૂતોના સમર્થન મામલે ખેડૂત ક્રાંતિ સભા યોજાઈ
તા.25/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર પ્રવીણ રામને ટકોર 5 મહિનાના અભ્યાસથી ખેડૂત નેતા ન થઈ જવાય – રાજુ કપરડા, આમ આદમી…
સુરેન્દ્રનગર જિલ્લાના ગઢાદમા યોજાશે કિશાનશભા ખેડૂતોના ફાળાથી યોજાશે કિશાનશભા ખેડૂત નેતા રાજુભાઈ કરપડાએ કરી જાહેરાત
તા.22/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા રાજુભાઈ કરપડાના સમર્થનમાં એક વિશાળ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે “કિશાન ક્રાંતિ…
રાજુભાઈ કરપડાના સમર્થનમાં ખેડૂતોએ સ્વયંભૂ સભાઓનું કર્યું આયોજન
તા.21/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીના દરેક હોદ્દા પરથી રાજીનામું ધરી દેતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા ત્યારે…
મુળી તાલુકાના દિગસર ગામે ખેડૂતો સાથે સંમેલન યોજી અગામી રણનીતિ અંગેની વિચારણા શરૂ કરવામાં આવી.
તા.20/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર હાલ રાજુ કરપડા દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે પરંતુ ત્યારબાદ હવે રાજુ…
મુળી નજીક ફાર્મ હાઉસમાં રાજુ કરપડાના આપમાંથી રાજીનામાં બાદ સ્થાનિક કાર્યકરની બેઠકો શરૂ.
તા.16/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ખેડૂત નેતા રાજુ કરપડા દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે ત્યારથી રાજકારણ ગરમાઈ…
મુળીના ભવાનીગઢ રોડ પર તંત્ર દ્વારા સફાઈ અભિયાન અકસ્માતની ભીતિ વચ્ચે માર્ગને સુરક્ષિત બનાવવાની કામગીરી શરૂ
તા.11/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ભવાનીગઢ ગામ પાસેથી પસાર થતા મુખ્ય માર્ગ પરના ખાડા તેમજ સાઈડમાં જમા…










