JUNAGADH CITY / TALUKO
-
જૂનાગઢના ભવનાથ મહાદેવના હવે થશે લાઈવ દર્શન : નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ વેબસાઈટ લોન્ચ કરી
ઉતારા મંડળોની ભોજન સેવા બદલ રાજ્ય સરકાર વતી આભાર વ્યક્ત કરતાશ્રી હર્ષ સંઘવી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મેળાનું…
-
મહાશિવરાત્રી મેળો ૨૦૨૬ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી ગિરનાર દરવાજાથી ૩.૫ કિલોમીટર ચાલી ખુલ્લા પગે ભવનાથ મંદિર સુધી પહોંચ્યા
નાયબ મુખ્યમંત્રીશ્રી સાથે જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો.પ્રદ્યુમન વાજા અને સહ પ્રભારી મંત્રી શ્રી કૌશિક વેકરીયા પણ સહભાગી બન્યા વાત્સલ્યમ્…
-
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું કેશોદ એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત : ગાર્ડ ઓફ ઓનર અપાયું
સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને ઉર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાને આવકારતા જૂનાગઢ જિલ્લાના પદાધિકારી- અધિકારીઓ…
-
જૂનાગઢ ભવનાથના મીની કુંભ સમાન મહાશિવરાત્રીના મેળાનો ધ્વજારોહણ સાથે ભવ્ય અને દિવ્ય પ્રારંભ
હર હર મહાદેવ અને જય ભવનાથના નાદ સાથે સાધુ સંતો, ધારાસભ્યશ્રી, મેયરશ્રી, જિલ્લા કલેકટરશ્રી, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ…
-
મહાશિવરાત્રીનો મેળો શરૂ થયા પૂર્વે સાધુ સંતો સહિતના લોકોની આરોગ્યની લેવાતી કાળજી
વહીવટી તંત્રની ૩ આરોગ્ય ટીમો ધુણા, આશ્રમ, ઉતારા મંડળમાં જઈ આરોગ્ય સેવાઓ આપી હેલ્થ ચેકઅપ કર્યું વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા…
-
જૂનાગઢ માટે ગૌરવની ક્ષણ! હવે વિદેશી ડોક્ટરો આપણા શહેરમાં આવીને ડૉ. કેતન પરમાર પાસે સર્જરી શીખશે
ગ્લોબલ ફલક પર ચમક્યું જૂનાગઢ: ડૉ. કેતન પરમારની ‘વર્લ્ડ રેકોર્ડ’ સર્જરીની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા –…
-
મૈથેલી ઠાકુર દ્વારા વિડીયો સંદેશ મારફતે શિવરાત્રી મેળામાં સહ પરિવાર ઉપસ્થિત રહેવા કરી અપીલ
તા.૧૧ ફેબ્રુઆરી ના રોજ રાત્રે પ્રખ્યાત લોકગાયિકા તથા શાસ્ત્રીય ગાયિકા મૈથિલી ઠાકુર પોતાની સુરીલી રજૂઆત કરશે મહાશિવરાત્રી મેળા દરમિયાન જૂનાગઢ…
-
રાજ્યના કેબિનેટ મંત્રી ડો.પ્રદ્યુમન વાજા અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ મહાશિવરાત્રીના મેળાના રૂટનું પગપાળા ચાલીને નિરીક્ષણ કર્યું
રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી શ્રી તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને ઊર્જા રાજ્યમંત્રી તથા જૂનાગઢ…
-
જૂનાગઢ ભાજપમાં ‘ભડકો’ : પાયાના કાર્યકરોનું લોહી ચૂસતા નેતાઓ સામે ખુલ્લો બળવો – “શહેરને જેસીબીએ નહીં, પુનિત શર્માએ ખોદી નાખ્યું છે”
જૂનાગઢ : ભારતીય જનતા પાર્ટીમાં ચાલતું ‘સેટિંગ’ અને ‘વ્હાલા-દવલા’નું ગંદુ રાજકારણ હવે ચરમસીમાએ પહોંચ્યું છે. વર્ષો સુધી પક્ષ માટે ઘસાઈ…
-
જૂનાગઢમાં કુ.જેન્સી કાનાબારનું સ્વાગત: મેયર, ધારાસભ્યશ્રી, કલેકટરશ્રી સહિતના મહાનુભાવોએ કર્યું સન્માન
ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ એશિયા પેસિફિક એલીટ અંડર-૧૪ વુમન્સમાં ટાઈટલ જીતીને ઇતિહાસ રચનાર જૂનાગઢની દીકરી જેન્સી કાનાબારનું આજે વતન પરત ફરતા…









