JUNAGADH CITY / TALUKO
-
રાજકીય પક્ષના ઉમેદવારોને ચૂંટણી ખર્ચના હિસાબો નિભાવવા માટે માર્ગદર્શન અપાયું
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં રાજકીય પક્ષના પ્રતિનિધિઓને ઉમેદવારોને ચૂંટણી ખર્ચના હિસાબો નિભાવવવા…
-
જૂનાગઢ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા અલગ અલગ સંસ્થાઓમાં અને સ્થળો ઉપર મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા જિલ્લાની જુદી જુદી સંસ્થાઓમાં જેવી કે…
-
જૂનાગઢના ખડીયા ગામે ઇકોસેંસેટીવ ઝોનના નામે વેપારીઓ પાસેથી દંડ વસુલ કરવામાં આવતા, આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલની આગેવાનીમાં આવેદનપત્ર અપાયું
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલે એક વીડિયોના માધ્યમથી…
-
જૂનાગઢ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ૧૯ નોડલ ઓફિસરની નિમણૂંક
જૂનાગઢ તા.૧૭ જૂનાગઢ જિલ્લામાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે ચૂંટણીલક્ષી કામગીરી માટે ૧૯ નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. …
-
જૂનાગઢ કિંગ એજ્યુકેશનની ઉત્કૃષ્ઠ શિક્ષણ પદ્ધતિથી ઝળહળતું ઉત્કૃષ્ઠ પરિણામ આવતા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : કિંગ એજ્યુકેશન પોઈન્ટ ખાતે ગત જાન્યુઆરી માસમાં લેવાયેલ સૈનિક સ્કૂલના બાળકોનો સન્માન…
-
જૂનાગઢ જેલમાં શ્રી સરદાર પટેલ જીવન પ્રેરણાઅંશો પ્રવચન શ્રેણીનું આયોજન
જુનાગઢ જેલ ખાતે સરદાર પટેલનાં જીવન પ્રેરણાઅંશો પ્રવચન શ્રેણીનું આયોજન કરવામા આવ્યું હતું.અધિક્ષક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટી કચેરી…
-
જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાની જુનાગઢ વિધાનસભા ક્ષેત્રના ગ્રામ્ય વિસ્તારોને ૨૦૭૧ લાખની વિકાસ કામોની ભેટ
જૂનાગઢ તા ૧૫, જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાએ આજે વિકાસકામોના લોકાર્પણ માટે ગ્રામ્ય વિસ્તારમા પ્રવાસ કરી વિધાનસભા ક્ષેત્રના ઝાલણસર, વાલાસીમડી, મજેવડી, ગોલાધર, વીરપુર, રૂપાવટી, સરગવાડા, ખલીલપુર, પલાસવા, સોડવદર, પાદરીયા વિજાપુર, ડુંગરપુર, સહિતના ગામોના…
-
લીડબેંક જૂનાગઢ દ્વારા જિલ્લાનો વાર્ષિક ક્રેડીટ પ્લાન ખુલ્લો મુકાયો
જૂનાગઢ તા.૧૫, જૂનાગઢ કલેકટર કચેરી ખાતે જૂનાગઢ જિલ્લાનો એન્યુઅલ ક્રેડીટ પ્લાન રીઝર્વ બેંકનાં જૂનાગઢ જિલ્લાનાં અધિકારી શ્રી શશી દ્વારા ખુલ્લો મુકવામાં…
-
ભવનાથમાં પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારી માટે રેવન્યુ, ફોરેસ્ટ અને મનપા તંત્રની સંયુક્ત કાર્યવાહી: રુ. ૨૫૮૦૦ નો દંડ, બે દુકાનો સીલ કરવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : પ્લાસ્ટિક પ્રતિબંધની કડક અમલવારી માટે ભવનાથ વિસ્તારમાં રેવન્યુ, ફોરેસ્ટ અને મનપા તંત્ર…
-
મહાશિવરાત્રીના મેળા દરમિયાન જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને આવકારતા શ્રી મહેશ ગીરીબાપુ
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જૂનાગઢ જૂનાગઢ : મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીને શ્રી…