JUNAGADH CITY / TALUKO
-
મહાશિવરાત્રી મેળો 2025 અંતગર્ત ભવનાથ તળેટી વિસ્તાર માં ગુજરાત રાજ્યના માનનીય ગૃહ મંત્રી મા.શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જૂનાગઢ મહાનગર પાલિકાના સફાઈ કામદારોને સાલ ઓઢાડી મીઠાઈ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા
સફાઈ કામદારો ભાઈઓ બહેનોની અથાગ મહેનત તડકામાં રાત દિવસ કરવામાં આવેલ કામગીરીને બિરદાવવામાં આવેલ આ તકે મા.કમિશનર ડૉ.ઓમ પ્રકાશની સૂચના…
-
જુનાગઢ પોલીસ ભરતીમાં આવતા ૩૮ હજાર તાલીમાર્થીઓને સમર્થશ્રી પ.પૂ. પ્રાગદાસ બાપા ગોદડિયાની રામવાડી-૧ અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ૪૫ દિવસ સુધી નિશુલ્ક ભોજન કરાવ્યું
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા જુનાગઢ જૂનાગઢ : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તા. ૦૮/૦૧/૨૦૨૫ થી તા.૦૧/૦૩/૨૦૨૫ દરમ્યાન યોજાયેલ ભરતી પ્રકીયા…
-
ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત કરી
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા જુનાગઢ જૂનાગઢ : ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મહાશિવરાત્રીના મેળામાં સહભાગી થવાની સાથે જૂનાગઢ પોલીસ દ્વારા ભવનાથ…
-
ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી મહાશિવરાત્રીના મેળામાં સહભાગી બન્યાં
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા જુનાગઢ જૂનાગઢ : ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી આજે મહાશિવરાત્રીના મેળામાં સહભાગી બન્યા હતા. ગૃહો રાજ્ય…
-
મહાશિવરાત્રીના મેળાના ત્રીજા દિવસે જિલ્લા વહીવટી તંત્રના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અઘોરી મ્યુઝિકના કલાકારોની જમાવટ
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જુનાગઢ જુનાગઢ : મહાશિવરાત્રી મેળા ત્રીજા દિવસે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક મંચ ભવનાથ તળેટી…
-
મહાશિવરાત્રી મેળાનો પ્રથમ વાર પદ્ધતિસર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસનો પ્રારંભ
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા જુનાગઢ જુનાગઢ : જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાની પહેલથી મહાશિવરાત્રીના મેળાનો પ્રથમ વાર પદ્ધતિસર અને વૈજ્ઞાનિક ઢબે…
-
મહાશિવરાત્રી મેળો-૨૦૨૫ શ્રી નાકોડા ભૈરવ ચિકિત્સાલય, ભવનાથ તળેટી ખાતે જી.એમ.ઈ.આર.એસ સિવિલ હોસ્પિટલ જૂનાગઢ સંચાલિત રાઉન્ડ ધ ક્લોક આરોગ્ય સેવાયજ્ઞ
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જુનાગઢ જૂનાગઢ : સ્વંયભૂ ભવનાથ મહાદેવ મંદિર, ભવનાથ તળેટી જૂનાગઢ ખાતે આજથી ભવ્ય અને દિવ્ય…
-
મહાશિવરાત્રી મેળામાં યાત્રાળુઓ તથા ભક્તજનોની સુખાકારી અને સરળતા અર્થે જૂનાગઢ મહાનગર પાલિકા ધ્વારા માહીતી કેન્દ્રનો પ્રારંભ
વાતસલ્યમ્ સમાચાર ભરત બોરીચા – જુનાગઢ જુનાગઢ : ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રી મેળા અંતર્ગત મહાનગરપાલિકા, જૂનાગઢ ધ્વારા યાત્રાળુઓની સુખાકારી અર્થે પ્રતિવર્ષની…
-
હર હર મહાદેવ… સંતો મહંતો, આગેવાનો અને અને ભક્તોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ સાથે ભવનાથના મહાશિવરાત્રીના મેળાનો વિધિવત શુભારંભ
વાત્સલ્યમ્ સમાચાર ભરત બોરીચા જૂનાગઢ જૂનાગઢ : ભવનાથ મહાદેવ મંદિર, ભવનાથ તળેટી જૂનાગઢ ખાતેથી આજથી ભવ્ય અને દિવ્ય સુપ્રસિદ્ધ અને…
-
મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા ભવનાથ ક્ષેત્રમાં સઘન સફાઈ ઝુંબેશ…
શહેરના ભવનાથ ક્ષેત્રના પાજનાકા પુલની નીચે ખૂબ જ કચરો આવેલ હતો,જેની મહાનગર પાલિકા,જૂનાગઢની સેનીટેશન શાખાને જાણ થતા તુર્ત જ ક્લીન…