KAPRADA
-
કપરાડાના આંબા જંગલ ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ શિબિર યોજાઈ
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૯ જાન્યુઆરી કપરાડા તાલુકાના આંબા જંગલ ગામ ખાતે કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી હીરાબેન પ્રભુભાઈ માહલાના…
-
કપરાડાની સરકારી વિનયન કૉલેજનો એન.એસ.એસ. વાર્ષિક ખાસ શિબિર ઓમકચ્છ ગામ ખાતે સંપન્ન
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ જાન્યુઆરી કપરાડાની સરકારી વિનયન કૉલેજના એન.એસ.એસ.(નેશનલ સર્વિસ સ્કીમ) વિભાગ દ્વારા કપરાડા તાલુકાના ઓમકચ્છ, મોટાપોંઢા ગામ…
-
કપરાડા તાલુકાના જીરવલ ખાતે ૬૬ કે. વી. સબસ્ટેશનનું લોકાર્પણ કરાયું.
પવન ઊર્જા અને સોલાર ઊર્જા ક્ષેત્રે દેશમાં તો ગુજરાત આગળ છે,સમગ્ર વિશ્વમાં વધુમાં વધુ સિધ્ધિઓ હાંસલ કરી છે –*મંત્રીશ્રી કનુભાઇ…
-
કપરાડા પેટા વિભાગીય કચેરીના નવા મકાનનું રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું
નવીન કચેરી બનવાથી કપરાડા અને ધરમપુર તાલુકાના ૪૯ ગામના ૨૦૦૭૮ વીજ ગ્રાહકોને ફાયદો થશે —- ગ્રાહકોને વીજ બીલની ચુકવણીમાં સરળતા…
-
વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા કપરાડામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૭ નવેમ્બર વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોમ્યુનિટી હોલ ખાતે આત્મા પ્રોજેક્ટ વલસાડ દ્વારા પ્રાકૃતિક કૃષિ પરિ…
-
રાજ્યમાં આદિમ જૂથના લાભાર્થીઓ માટે ૭૩૦૦ નવા આવાસ પૈકી માત્ર કપરાડા તાલુકામાં જ ૨૧૦૦ આવાસ મંજૂર કરાયા
કપરાડાના કાજલીમાં રૂ. ૫૦ કરોડના ખર્ચે બે આધુનિક શાળા બનશે, ૬૦૦ થી વધુ દીકરીઓ લાભ મળશે —- માહિતી બ્યુરોઃ વલસાડ,…
-
કપરાડાના શાહુડા ગામની સરકારી માધ્યમિક શાળામાં સાકાર રીડિંગ કોર્નર ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો
વલસાડ, તા. ૨૯ જુલાઈ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ શાહુડા ગામમાં આવેલી સરકારી માધ્યમિક શાળામાં સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ…
-
મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલના હસ્તે કપરાડાના વરવઠ ખાતે રૂ. ૪૦ લાખના ખર્ચે બનેલા બે સભાખંડનું લોકાર્પણ
પ્રગતિની પારાશીશી એ શિક્ષણ છે, શિક્ષણ વિનાનો માણસ અંધ બરાબર છે – રાજ્યપાલશ્રી મંગુભાઈ — ભવિષ્યમાં લગ્ન સમયે જન્મપત્રી ન…
-
કપરાડાની માલુંગી શાળામાં બાળકોને શિક્ષણ કીટનું વિતરણ કરાયું
વલસાડ, તા. 7 જુલાઈ “શિક્ષણ એ જ કલ્યાણ”ના ઉદ્દેશ્યને સાર્થક કરવા માટે “ધ ગ્રુપ ઓફ હેલ્પીંગ ફ્રેન્ડસ”ના નવયુવાનો પોતાની કમાણીમાંથી…
-
ધરમપુર અને કપરાડામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે સ્કૂલબેગ અને નોટબુક વિતરણ કરાયું
વલસાડ, તા. ૧ જુલાઈ વિશ્વ વિખ્યાત ભાગવતાચાર્ય પ.પુ.શ્રી શરદભાઈ (દાદા) વ્યાસના સેવા નિધિ કાર્યક્રમ હેઠળ એમના પુત્ર ભાગવતાચાર્ય આશિષભાઈ વ્યાસના…