NETRANG
-
નેત્રંગમાં આરોગ્ય વિભાગની ૯૨ ટીમો દ્વારા ડોર-ટુ-ડોર દવાનું વિતરણ: પ્રથમ દિવસે ૩૬,૫૭૮થી વધુ લોકોએ દવા લીધી
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયાસીસ અંતર્ગત ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં ફાઇલેરિયા નિર્મુલન…
-
નેત્રંગ ગાંધી બજાર વિસ્તારમાં નવનિર્મિત પ્રાથમિક કુમાર શાળાનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ ગામના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કુમાર શાળાના નવનિર્મિત સંકુલનું ધારાસભ્ય રિતેશભાઈ…
-
શ્રી અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિર “ભક્તિધામ સંકુલ”નો હર્ષોલ્લાસ સાથે ૩૦મો પાટોત્સવ ઉજવાયો…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ ભગવાન શ્રી સ્વામિનારાયણની આધ્યાત્મિક પરંપરાના વારસદાર ગુરૂહરિ પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજીના આત્મીય સમાજ અને…
-
નેત્રંગ : ફાર્મસન ગ્રુપની CSR પહેલ હેઠળ કાકડકુઈ સ્થિત માધવ વિદ્યાપીઠમાં ‘નવતરંગ’ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરાયું.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ ભરૂચ જિલ્લા નેત્રંગ તાલુકામાં આવેલ કાકડકુઈ ગામ સ્થિત માધવ વિદ્યાપીઠ ખાતે ફાર્મસન ગ્રુપ…
-
આમંત્રણ કાર્યક્રમ માટે કે અપમાન માટે…?
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ : એક વિભાગમાં ૨૦૨૫ના સપ્ટેમ્બર માસ યોજાયેલા કાર્યક્રમમાં ગામના નાગરિક અને આગેવાનને ઇ…
-
નેત્રંગ તાલુકાના કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણના નિવસ્થાને સંગઠન લક્ષી મિટિંગ યોજાઈ.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મહત્વના આગેવાનો સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવા અને સક્રિય…
-
નેત્રંગ તાલુકામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત બે દિવસીય યોગ શિબિર યોજાઈ.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકારક પ્રતિનિધિ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને સ્વસ્થ રાખવા અને મેદસ્વિતાથી મુકત રાખવા ”સ્વસ્થ ગુજરાત,…
-
નેત્રંગ ટાઉનમાં ઠેર ઠેર ૭૭માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ ગામ સહિત તાલુકા ભરમાં ૭૭માં પ્રજાસત્તાક પર્વની વિવિધ સરકારી કચરીઓ અને શૈક્ષણિક…
-
નેત્રંગ તાલુકા કક્ષાના ૭૭માં પ્રજાસત્તાક પર્વની થવા ખાતે ઉજવણી કરવામાં આવી.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ સમગ્ર દેશમાં થઇ રહેલી ૭૭માં ગણતંત્ર દિનની ઉજવણી અંતર્ગત નેત્રંગ તાલુકાના થવા ખાતે…
-
નક્ષલ પ્રભાવિત રાજ્યોના 250 આદિવાસી યુવાનોએ અદાણી દહેજ પોર્ટની મુલાકાત લીધી…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ ભરૂચ : નક્ષલ પ્રભાવિત ક્ષેત્રના યુવા આદાન પ્રદાન કાર્યક્રમ હેઠળ ગુજરાતની મુલાકાતે આવેલા છત્તીસગઢ,…








