MALIYA HATINA
-
માળીયા હાટીના તાલુકાના ખોરાસા ગીર ગામે વિકાસ રથનું સ્વાગત : ગ્રામજનોએ સરકારની યોજનાઓની માહિતી મેળવી
નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ, સક્રિય શાસન પગલાના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત જૂનાગઢ…
-
માળીયાહાટીના તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુર ખાતે આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુર ખાતે આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો હતો.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુર ખાતે SNSPA અંતર્ગત ૩૮ કિશોરીઓનું જનરલ હેલ્થ…
-
માળિયાહાટીના તાલુકામાં થતી આરોગ્યલક્ષી કામગીરી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન કાર્યક્રમ અંતર્ગત આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી
સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન કાર્યક્રમ અંતર્ગત માળિયાહાટીના તાલુકામાં આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે.સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન કાર્યક્રમ…
-
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોરાસામાં સગર્ભા માતાઓ માટે નિદાન કેમ્પ યોજાયો,
સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોરાસામાં સગર્ભા માતાઓ માટે નિદાન કેમ્પ યોજાયો હતો.માળિયાહાટીના તાલુકામાં મુખ્ય જિલ્લા…
-
જૂનાગઢ જિલ્લા કક્ષાનો સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ માળીયાહાટીનામહારાણા પ્રતાપ ચોકથી સરકારી હાઇસ્કુલ સુધી સ્વચ્છતા રેલી,સ્વચ્છતાના શપથ સહિતના કાર્યક્રમ યોજાયા
સ્વચ્છતા હી સેવા ૨૦૨૫ અન્વયે જુનાગઢ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ માળિયા હાટીના ખાતે આજરોજ યોજાયો હતો.કાર્યક્રમના અધ્યક્ષ સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ…
-
માળીયા હાટીના તાલુકાના ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના તમામ ગામોમાં આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. અલ્પેશ સાલ્વી, તાલુકા હેલ્થ ઓફિસર માળિયા…
-
જુનાગઢ જિલ્લાના ચોરવાડ બીચને સુવિધાયુક્ત કરવા વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહર્ત
જૂનાગઢ જિલ્લામાં ગિરનાર પર્વત, સાસણ ગીર સહિતના અનેકવિધ પ્રવાસન સ્થળો આવેલા છે. જેનું ઐતિહાસિક, સામાજિક અને ધાર્મિક દ્રષ્ટિએ ખુબ જ…
-
તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતગર્ત “CEIR” પોર્ટલના ઉપયોગથી ગુમ થયેલ/ખોવાયેલ ગયેલ મોબાઇલ ફોન શોધી મુળ માલિકોને મોબાઇલો પરત સોંપી આપતી માળીયા હાટીના પોલીસ
મ્હે. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ જુનાગઢ જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબની સુચના…
-
જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સહયોગથી શ્રી જય પરશુરામ રચનાત્મક સેવા સમિતિ દ્વારા માનસિક જનજાગૃતિ અંગેનો કાર્યક્રમ માળીયા હાટીનામાં યોજાયો
જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સહયોગથી શ્રી જય પરશુરામ રચનાત્મક સેવા સમિતિ- જેતપુર દ્વારા માળીયા હાટીના તાલુકામાં માનસિક તકલીફો અંગે જનજાગૃતિ કાર્યક્રમ…
-
ચોમાસાની ઋતુને અનુલક્ષીને માળીયાહાટીના તાલુકાની સરકારી કચેરીઓમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી
ચોમાસાની ઋતુને અનુલક્ષીને માળીયાહાટીના તાલુકાની સરકારી કચેરીઓમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી…









