DHANDHUKA
ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરની નસીબ સોસાયટીમાં અંગત અદાવતને પગલે એક હિન્દુ યુવકની છરીના ઘા ઝીંકી કરણપીણ હત્યા કરી દેવામાં આવતા…
ધંધુકા પારેખફળીના શ્રીદુંદાળા દેવ શ્રીગણેશજીનું વાજતે ગાજતે વિસર્જન કરાયું
રાશમિયા જયેશકુમાર – ધંધુકા શ્રી ગણેશ મહોત્સવ દરમિયાન સતત ધાર્મિક કાર્યક્રમો પછી વિસર્જનમાં વિશાળ સંખ્યામાં લોક સમુદાય ઉમટી પડ્યો. અમદાવાદ…
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં જળ જીલણી અગિયારસની શોભયાત્રા કાઢવામાં આવી
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રામ ટેકરી મંદિરથી ધંધુકાની સૌથી પ્રાચીન જળ જીલણી અગિયારસ શોભાયાત્રાનું જોરશોરથી આયોજન કરવામાં આવ્યું. આ શોભાયાત્રા…



