GODHARA
-
પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો આતંક: 3 બાળકોના મોતથી ફફડાટ
પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના કેસને લઈને સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. જેમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણોને લઈને પંચમહાલના…
-
કાંકણપુરની આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ ઉજવાયો
પ્રતિનિધિ ગોધરા નિલેશકુમાર દરજી શહેરા ગોધરા તાલુકાની કાંકણપુર સ્થિત શ્રી જે. એલ. કે. કોટેચા આર્ટ્સ એન્ડ શ્રીમતી એસ.એચ.…
-
ગોધરામાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ: ૧૧૧ યુનિટ રક્ત એકત્ર થયું
પંચમહાલ ગોધરા નિલેશકુમાર દરજી શહેરા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના ૧૨૫ મી જન્મજયંતી વર્ષ (સ્મૃતિ પખવાડિયું) નિમિત્તે ભારતીય જનતા યુવા…
-
ઘરેલુ ઝઘડામાં માતાથી અલગ કરાયેલી સાત મહિનાની બાળકીને ‘અભયમ’ ટીમે ગણતરીના કલાકોમાં માતા સાથે મિલાવી
પંચમહાલ ગોધરા નિલેશકુમાર દરજી શહેરા ગોધરા તાલુકાના એક ગામમાં ઘરેલુ કંકાસના કારણે સાસરીવાળાઓ દ્વારા સાત મહિનાની માસૂમ બાળકીને તેની માતા…
-
ગોધરાના પઢીયાર ગામે વધુ એક નાળામાં ભુવો પડતા પ્રથમ વરસાદમાં જ પંચાયતના ભ્રષ્ટાચારની પોલ ખુલી
પંચમહાલ ગોધરા:- નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પઢીયાર ગામે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતા વિકાસના કામોમાં ચાલી રહેલો…
-
પંચમહાલ જિલ્લામાં બાળ અને તરૂણ શ્રમ નાબૂદી ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાઈ
*પંચમહાલ શહેરા:- નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લામાં બાળ અને તરૂણ શ્રમયોગી પ્રથા નાબૂદી અર્થે સરકારી તંત્ર દ્વારા કડક ઝુંબેશ હાથ…
-
પંચમહાલ જિલ્લામાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પોલીસ પરેડ ગ્રાઉન્ડ,ગોધરા ખાતે યોજાયો
પંચમહાલ ગોધરા નિલેશકુમાર દરજી શહેરા ગોધરા ખાતે જિલ્લા કક્ષાના “૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૬” ની ઉજવણી પોલીસ પરેડ…
-
વિશ્વ યોગ દિવસના અનુસંધાને બ્રહ્માકુમારીઝ ગોધરા કેન્દ્ર દ્વારા “વોલ્ક ફોર યોગા” અંતર્ગત ભવ્ય શાંતિ યાત્રા પદયાત્રાનું આયોજન.
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા ગોધરા માં આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણીના પાવન અવસરે, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, ગોધરા…
-
ગોધરાના પઢીયાર ગ્રામ પંચાયતના સરપંચ હરેન્દ્ર રાઉલજીને હોદ્દા પરથી દૂર કરવા તાલુકા વિકાસ અધિકારીની દરખાસ્ત
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પઢીયાર ગ્રામ પંચાયતના સરપંચ હરેન્દ્રસિંહ રામસિંહ રાઉલજી સામે ગંભીર નાણાંકીય ગેરરીતિ…
-
માર્ગ અકસ્માતના ભોગ બનનાર નાગરિકો માટે ‘PM RAHAT’ યોજના હેઠળ ₹૧.૫ લાખ સુધીની મફત કેશલેસ સારવાર
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા માર્ગ અકસ્માત દરમિયાન ‘ગોલ્ડન અવર’ (અકસ્માત બાદનો પ્રથમ કલાક) માં ઈજાગ્રસ્ત વ્યક્તિને ત્વરિત સારવાર…








