KHERGAM
-
સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા આવ્યું પૂરગ્રસ્તોને વ્હારે.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ડો.પ્રદીપભાઈ ગરાસિયાના માર્ગદર્શન હેઠળ ડો.નિરવ ભુલાભાઇ પટેલની ટીમે અનેક લોકોને મદદ કરી. સમગ્ર રાજ્યમાં ચાલી…
-
બહેજના લેરકા ફળિયામાં વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉગ્ર બન્યો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ મામલતદારે સ્થળ પર પહોંચી બંને પક્ષોને સાંભળી ઉકેલનો પ્રયાસ કર્યો ખેરગામ તાલુકાના બહેજ ગામના લેરકા ફળિયામાં…
-
ખેરગામ તાલુકાનું ગૌરવ: બહેજના પિયુષ પટેલની ગુજરાત હોકી ટીમમાં પસંદગી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ – ખેરગામ ખેરગામ તાલુકાના બહેજ ગામ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. બહેજ ગામના વતની અને બહેજ…
-
ખેરગામ માર્કેટ બન્યું ગંદકીનું સામ્રાજ્ય.લાખોની આવક છતાં ગંદકીનો અંબાર, ખેડૂતોની ચીખલીથી અલગ માર્કેટની માંગ ફરી ઉઠી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ ખેરગામ લાખો રૂપિયાની આવક ધરાવતી ખેરગામ કૃષિ ઉપજ બજાર સમિતિ (માર્કેટ) આજે ગંદકી અને…
-
જીવનદીપ હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટ દ્વારા અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને 10 હજારથી વધુ નોટબુકનું વિતરણ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સમાજમાં નિઃસ્વાર્થ સેવાભાવ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડતી જીવનદીપ હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટ…
-
ખેરગામના બ્રહ્મ સમાજ દ્વારા સાંસદ ધવલભાઈ પટેલ સમક્ષ વીરપુર, સારંગપુર અને બગદાણા યાત્રાળુઓની સુવિધા માટે ટ્રેન સેવાની રજૂઆત
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામના બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા વલસાડના લોકલાડીલા સાંસદ અને દંડક ને ખેરગામ સ્થિત રામજી મંદિર ખાતે…
-
UIDAIએ નવસારીમાં નવું આધાર સેવા કેન્દ્ર શરૂ કરીને નાગરિક-કેન્દ્રિત સેવાઓનો વિસ્તાર કર્યો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી, તા. 5 જુલાઈ : યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)ની પ્રાદેશિક કચેરી મુંબઈ દ્વારા નવસારીમાં…
-
ખેરગામમાં શ્રીજી હોટેલ પાસે રસ્તાની વચ્ચે પડેલી બંધ લારીથી સ્થાનિકોમાં રોષ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામના મુખ્ય બજારમાં શ્રીજી હોટેલની બાજુમાં આવેલા રહેણાંક વિસ્તાર તરફ જતો મુખ્ય રસ્તો છેલ્લા ઘણા સમયથી…
-
ખેરગામના બહેજ લેરકા ફળિયામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકામાં ગત રાત્રે પડેલા ભારે વરસાદના કારણે લહેરકા ફળિયા વિસ્તારમાં ઠેરઠેર વરસાદી પાણીનો ભરાવો થયો…
-
ખેરગામ પોલીસ સ્ટેશનના એએસઆઇ સુમન આહીરને લાગણીસભર વિદાય અપાઈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એએસઆઇ સુમનભાઈ સુખાભાઈ આહીરને તેમની નિવૃત્તિ નિમિત્તે લાગણીસભર વિદાય આપવામાં…









