KHERGAM
-
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિધવા અને વૃદ્ઘોને અનાજ આપી જલારામ જયંતિ ઉજવવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સમસ્ત આદિવાસી સમાજના કાર્યકર્તાઓ દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને ઠેર ઠેર અનાજ કરિયાણાનું વિતરણ કરી…
-
ખેરગામના તોરણવેરા ગામની પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓ “ખેલ મહાકુંભ-૨૦૨૫”માં પ્રથમ અને દ્વિતીય ક્રમે ઝળક્યા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામના તોરણવેરા ગામની પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓ “ખેલ મહાકુંભ-૨૦૨૫”માં પ્રથમ અને દ્વિતીય ક્રમે ઝળક્યા બાળકોમાં રહેલી…
-
ખેરગામ પોલીસ પ્રશાસન દ્વારા “રન ફોર યુનિટી” – એકતા દોડનું ભવ્ય આયોજન
ખેરગામ પોલીસ પ્રશાસન દ્વારા “રન ફોર યુનિટી” – એકતા દોડનું ભવ્ય આયોજન ગુજરાતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ…
-
ખેરગામ રામજી મંદિરે જલારામ જયંતિ નિમિત્તે ભક્તોનો સૈલાબ છલકાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ રામજી મંદિરે જલારામ જયંતિ નિમિત્તે ભક્તોનો સૈલાબ છલકાયો પૌરાણીક સમયનાં ખેરગામના રામજી મંદિરે જલારામ…
-
જે ભગવાનને ભજે છે, એનું ધ્યાન ભગવાન રાખે છે” — કથાકાર પ્રફુલભાઈ શુક્લ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ઉનાઈ ખાતે ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત કથાના ત્રીજા દિવસે કથાકાર પ્રફુલભાઈ શુક્લ એ ભાવભર્યા શબ્દોમાં જણાવ્યું…
-
ખેરગામના આચાર્ય કશ્યપભાઈ જાનીને ઉનાઈ ખાતે “કથાકાર” ની દીક્ષા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ના આચાર્ય કશ્યપભાઈ જાની ને ઉનાઈ માં ” કથાકાર ” ની દીક્ષા આપવામાં આવી…
-
હનુમાનજી રામના હૃદયમાં વસેલા છે, કારણકે તેઓ રામકથા સાંભળવાના રસિયા છે — ‘પ્રભુ ચરિત્ર સુનીબેકો રસિયા’.” — પ્રફુલભાઇ શુક્લ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવા વર્ષ 2082નો પ્રથમ સતસંગ વલસાડ તાલુકાના બિનવાડા ગામે જલારામ ધામ ખાતે પ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઇ શુક્લના…
-
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વયોવૃદ્ધ અને દિવ્યાંગો સાથે દિવાળી ઉજવણી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી જિલ્લામાં સમસ્ત આદિવાસી સમાજના જિલ્લા પ્રમુખ ડો. નિરવ ભુલાભાઈ પટેલના નેતૃત્વમાં, દર વર્ષની જેમ આ…
-
ખેરગામ:ભારત ની સંસ્કૃતિ મા યુવાનો નો આદર્શ હનુમાનજી મહારાજ છે” :- પ્રફુલભાઇ શુક્લ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ “જગદંબાધામ” દેસાઈ વાડ પૂજ્ય પ્રફુલભાઇ શુક્લ ના સાનિધ્ય મા પ્રતિવર્ષ અનુસાર કાળી ચૌદસ ના પાવન દિવસે…
-
ચીખલી:ચક્રવાત પીડિત તેજલાવ અને તલાવચોરા ગામોમાં નિરાધાર પરિવારોને પતરાની વહેંચણી કરી દિવાળીના પર્વની ઉજવણી કરતા સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ચીખલી તાલુકાના તેજલાવ,બારોલિયા,ગોલવડ,તલાવચોરા વગેરે ગામોમાં ચક્રવાતે સર્જેલી તારાજીની અસરમાંથી હજુ ઘણા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો…









