SURENDRANAGAR CITY / TALUKO
લોકશાહીના પર્વને ઉજવવા સુરેન્દ્રનગર સજ્જ: સંકલ્પ વિદ્યાલયમાં યોજાયા વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમો
તા.16/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વિદ્યાર્થીઓએ નિબંધ સ્પર્ધા દ્વારા ‘મતદાનનું મહત્વ’ સમજાવ્યું; ‘ચુનાવ પાઠશાલા’ દ્વારા લોકશાહી પ્રક્રિયાનું જીવંત માર્ગદર્શન અપાયું, સ્થાનિક…
સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પોલીસ વિભાગની બાજ નજર
તા.16/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર નિરપેક્ષ અને નીડર રીતે ચૂંટણી થાય તે પ્રકારના પોલીસ વિભાગના પ્રયત્નો શરૂ, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા…
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો: ૨૬ એપ્રિલે મતદાન, ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ
તા.16/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ૩૨ બેઠકો માટે ૯૮ ઉમેદવારો વચ્ચે મુકાબલો; ૧૦ તાલુકા પંચાયતોમાં ૫૧૨ ઉમેદવારો નસીબ અજમાવશે,…
પાટડીના આંગણવાડી કેન્દ્રોમાં પોષણ પખવાડિયાની ઉજવણી – THR માંથી બનતી પૌષ્ટિક વાનગીઓનું સફળ નિદર્શન
તા.16/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ઘટકના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં આજરોજ ‘પોષણ પખવાડિયા’ અંતર્ગત એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન…
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ – વહીવટી તંત્ર દ્વારા EVM ફાળવણીની પ્રક્રિયા સંપન્ન
તા.15/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બહુમાળી ભવનના સ્ટ્રોંગ રૂમ ખાતેથી EVM રવાના, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ને…
વઢવાણ તાલુકાના કોઠારીયા ખાતે 45 રબારી સમાજની દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા.
તા.15/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠારિયા ગામમાં શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમ ગૌશાળા પરિવાર દ્વારા શ્રી વજા…
વઢવાણ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી સહિત પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા
તા.15/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે સુરેન્દ્રનગરમાં મોડી રાત્રે ભાજપે મોટો રાજકીય ઉલટફેર કરતા આમ આદમી…
ધ્રાંગધ્રા નજીક કતલખાને લઇ જવાતા 38 પશુઓને જીવદયા પ્રેમીઓએ બચાવ્યા
તા.15/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નજીક ફલકુ બ્રિજ પરથી કતલખાને લઈ જવાતા 38 પાડા ભરેલી આઇશર જીવદયા પ્રેમીઓ…
જેલમાં આવતી દરેક વ્યક્તિ શું રીઢા ગુન્હેગાર હોય છે ? – એમ એમ.દવે નિવૃત જેલર સાબરમતી સેન્ટ્રલ જેલ
તા.15/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર નમસ્કાર મિત્રો આગળના પ્રકરણમાં મેં જણાવ્યું હતું કે દુનિયાને જેલોની જરૂરિયાત શા માટે છે ? સાથે…
સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના 60 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા
તા.10/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર રાજ્યમાં આગામી સમયમા યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગર પાલિકાની ચૂંટણીઓ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી…










