AHMEDABAD NORTH ZONE
અમદાવાદના શેલા ખાતે ‘નિત્ય શાંતિ ભવન’નું લોકાર્પણ; આધ્યાત્મિકતા અને આધુનિકતાના સમન્વયનો આપ્યો સંદેશ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ અમદાવાદના શેલા વિસ્તારમાં નવનિર્મિત ‘નિત્ય શાંતિ ભવન’ના લોકાર્પણ પ્રસંગે આધ્યાત્મિકતા, ભારતીય સંસ્કૃતિ અને માનવકલ્યાણના મૂલ્યોને કેન્દ્રસ્થાને…
ફી નહી,યુનિફોર્મ અને પુસ્તક સ્કૂલ આપે,બસ ન રૂટ પણ અનુકૂળ
સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં દિકરી ના ભણતરનો લ્હાવો જામનગર (ભરત ભોગાયતા) જામનગરની સજુબા ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12નું ઝળહળતું…
સરકારના શાળા પ્રવેશોત્સવ માં સનદી અધિકારી પણ જોડાયા
સ્કુલ ચલે હમ… *શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ : ૨૦૨૬* *જામનગર જિલ્લા કલેક્ટરશ્રી પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં ખીરી પ્રાથમિક શાળા…
જામનગરમાં આરોગ્યમંત્રીનું કર્મ વિશેનું સંબોધન અદ્ભુત રહ્યું
*આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા જામનગરની ગુરુ ગોબિંદસિંઘ હોસ્પિટલમાં રૂ. ૧.૪૫ કરોડથી વધુના આધુનિક સાધનો અને સુવિધાઓનું લોકાર્પણ કરાયું*…
વાત્સલ્યનો વરસાદ – શાળા પ્રવેશ એ શિક્ષણ જીવનનો પ્રવેશોત્સવ
રિવાબા એ સાબરકાંઠા જીલ્લાના આંતરિયાળ વિસ્તારોમાં ડ્રોપ આઉટ ઘટાડવા કરી સફળ જહેમત જામનગર (ભરત ભોગાયતા) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સેવા સમર્પણ…
પંચ તત્વનું મહત્વ અને શરીર સાથે જોડાણની અપાઈ સમજણ
રાજકોટમાં ‘ફ્યુચર વેલનેસ’ દ્વારા આયોજિત સેમિનાર: ‘પંચતત્વ’ અને ‘ઓરા-ચક્ર’ દ્વારા જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન અંગે માર્ગદર્શન તાજેતરમાં રાજકોટના આંગણે ‘ફ્યુચર…
થલતેજમાં શાળા પ્રવેશોત્સવ અંતર્ગત 303 વંચિત અને નવપ્રવેશી બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાયા
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ શાળા પ્રવેશોત્સવ-2026 અંતર્ગત અમદાવાદના થલતેજ વિસ્તારમાં વંચિત, ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાયેલા અને સિગ્નલ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને…
બાંધકામ નિયમિત થયા બાદ નિયુક્ત સત્તાધિકારી પાસે તે રદ કરવાની સત્તા નથીઃગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે મ્યુનિસિપલ સત્તાધિકારીઓ પાસે એકવાર સત્તાવાર રીતે મંજૂર કરાયેલા પ્રોપર્ટી રેગ્યુલરાઈઝેશન(ઈમ્પેક્ટ ફી)ના આદેશની સમીક્ષા કરવાની…
શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬નો અમદાવાદમાં પ્રેરક પ્રારંભ
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ રાજ્યભરમાં આજથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬નો પ્રારંભ ઉત્સાહભેર થયો છે. આ અભિયાન…
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કોટેશ્વર (મોટેરા) ગાર્ડનમાં યોગોત્સવ યોજાયો
રિપોર્ટર હિતેન્દ્ર ગોસાઈ અમદાવાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અમદાવાદના કોટેશ્વર (મોટેરા) ગાર્ડનમાં યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રકૃતિની મધુર…










