JETPUR
-
Jetpur: જેતપુરના થાણાગાલોલ રોડ પર વરસાદથી સર્જાયેલા રેઈન કટનું યુદ્ધના ધોરણે સમારકામ કરાયું
તા.૩૧/૭/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર પંચાયત માર્ગ અને મકાન વિભાગ- જેતપુરની ત્વરિત કામગીરીથી વાહનવ્યવહાર પૂર્વવત્ Rajkot, Jetpur: તાજેતરમાં પડેલા વરસાદને કારણે રાજકોટ…
-
Jetpur: ફોફળ ડેમ નજીક જેતપુર-મેવાસા રોડનું રીસરફેસિંગ પૂર્ણ: ચોમાસામાં વાહનવ્યવહાર પૂર્વવત
તા.૨૭/૭/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jetpur: રાજકોટ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જેતપુર-મેવાસા રોડ પર દૂધીવદર ગામ અને ફોફળ ડેમ…
-
Jetpur: જેતપુર પાસેનો સુરવો ડેમ ૯૦ ટકા ભરાયો: પાણીની આવક સતત ચાલુ, નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવા સૂચના
તા.૨૪/૭/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jetpur: વરસાદથી પાણીની આવક વધતાં જેતપુર તાલુકા પાસે આવેલો સુરવો ડેમ ૯૦ ટકા ભરાઈ ગયો છે.…
-
Jetpur: યોગથી આરોગ્ય તરફ: જેતપુર તાલુકામાં ‘મેદસ્વિતામુક્ત અભિયાન’ અંતર્ગત યોગ શિબિર યોજાઈ
તા.૨૫/૨/૨૦૨૬ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jetpur: ગુજરાત સરકારના ‘મેદસ્વિતામુક્ત અભિયાન’ અંતર્ગત રાજ્યભરના તમામ તાલુકાઓમાં યોગ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.…
-
રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી, ઉપલેટાના વિસ્તારોમાં 6 કલાકમાં 11 વખત ભૂકંપના આંચકા આવ્યા.
ગુજરાતનાં રાજકોટ જિલ્લામાં આજે સવારથી એક બાદ એક ભૂકંપના આંચકા અનુભવાતા લોકોના જીવ પડીકે બંધાયા છે. જેતપુર, ધોરાજી, ઉપલેટા અને…
-
Jetpur: જેતપુર નવાગઢમાં જાહેરમાં ગંદકી કરનારા લોકો દંડાયા
તા.૨૨/૧૨/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jetpur: જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા હાલમાં સઘન સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે શહેરમાં સ્વચ્છ…
-
Jetpur: ‘સ્વચ્છ ભારત’ અભિયાન’ જેતપુર નગરપાલિકા દ્વારા નગરમાં સાફ સફાઈ કરાાઇ
તા.૨૦/૧૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jetpur: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સ્વચ્છ ભારત’ અભિયાન હેઠળ દેશભરમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ઘન…
-
Jetpur: ૭૪ – જેતપુર વિધાનસભા મતવિસ્તારમાં ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં એકતા પદયાત્રા યોજાઈ
તા.૧૯/૧૧/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જેતપુરના સરદાર ચોકથી બોરિયા સમઢીયાળા સુધી વિશાળ જનમેદની સાથેની એકતા પદયાત્રાને નગરવાસીઓએ ઉમંગેર આવકારી યાત્રાનુ અભિવાદન કરવા…
-
Jetpur: “સ્વચ્છતા અભિયાન” જેતપુર–નવાગઢના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છછતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરાઇ
તા.17/11/2025 વાત્સલયમ્ સમાચાર Rajkot, Jetpur: રાજકોટ જિલ્લાની જેતપુર-નવાગઢ નગરપાલિકા દ્વારા જેતપુર શહેર સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર અને એ માટે “સ્વચ્છતા…
-
Jetpur: “ધન્વંતરી જયંતી : રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ” મંદિર જેવો આભાસ આપતું જેતપુરનુ ખજુરીગુંદાળા સરકારી આયુર્વેદિક દવાખાનું
તા.17/10/2025 વાત્સલયમ્ સમાચાર એક વર્ષમાં કુલ ૧૨ હજારથી વધુ દર્દીઓએ વિનામૂલ્યે આયુર્વેદિક દવાનો લાભ લીધો આધુનિક દવાખાનાથી અલગ – આયુર્વેદ…









