CHHOTA UDAIPUR CITY / TALUKO
-
નસવાડીના આમરોલી ગામે વાવાઝોડામાં જીવ ગુમાવનાર અરવિંદભાઈ ના પરિવારને ₹૪ લાખની સરકારી સહાય: ધારાસભ્યના હસ્તે ચેક અર્પણ કરાયો
મુકેશ પરમાર,,,,નસવાડી નસવાડી તાલુકામાં તાજેતરમાં આવેલા ભારે વાવાઝોડા અને કુદરતી આફતના કારણે એક દુઃખદ ઘટના સામે આવી હતી. આમરોલી ગામે…
-
નસવાડી આઈ.ટી.આઈ સંસ્થામાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી
મુકેશ પરમાર,,, નસવાડી નસવાડી આઈ.ટી.આઈના ગ્રાઉન્ડમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો અને સૌને…
-
નસવાડીના ગઢબોરીયાદ ખાતે બેંક ઓફ બરોડા દ્વારા કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો: ૫ સખી મંડળોને ₹૨૧ લાખનું ધિરાણ કરાયું.
મુકેશ પરમાર,, નસવાડી નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામે મહિલા સશક્તિકરણ અને ગ્રામીણ રોજગારીને વેગ આપવાના હેતુથી એક વિશેષ કેશ ક્રેડિટ કેમ્પનું…
-
નસવાડીમાં ખિદમત ગ્રુપ અને લકી ક્લિનિક દ્વારા ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન, યુવાનો અને મહિલાઓ ઉમટ્યા.
મુકેશ પરમાર,, નસવાડી નસવાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર ખિદમત ગ્રુપ અને લકી ક્લિનિકલ દ્વારા…
-
નસવાડીમાં અંતિમ વિધિના માર્ગ પર ભંગારના દબાણનો મામલો ગરમાયો: મામલતદારે સ્થળ તપાસ કરી દુકાનદારને આપ્યું 4 દિવસનું અલ્ટીમેટમ
મુકેશ પરમાર,, નસવાડી નસવાડી તાલુકામાં વર્ષો જૂના અંતિમવિધિ ના જાહેર રસ્તા પર થયેલા દબાણને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા…
-
નસવાડી તાલુકાના ધારસિમેલ ગામમાં ભીષણ આગ, આદિવાસી પરિવારનું ઘર બળીને ખાખ
મુકેશ પરમાર,, નસવાડી નસવાડી તાલુકાના ધારસિમેલ ગામના હીમો ફળિયામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં રહેતા ડુંગરા ભીલ કિણસિયા ભાઈ…
-
નસવાડી ભારતીય જનતા પાર્ટી દ્રારા પશ્ચિમ બંગાળ, પોંડિચેરી, અસમમાં ભવ્ય જીત થતાં ફટાકડા ફોડી ઉજવણી કરી.
મુકેશ પરમાર,, નસવાડી નસવાડી ભાજપા દ્રારા અસમ,પોંડિચેરી અને પશ્ચિમ બંગાળમાં ભવ્ય જીત થતા કાર્યકરોએ ફટાકડા ફોડી વિજયની ઉજવણી કરી હતી…
-
નસવાડી: વણકરવાસમાં ‘ભક્ત પ્રહલાદના તારણહાર’ ભગવાન નરસિંહ જયંતીની ભવ્ય ઉજવણી.
મુકેશ પરમાર નસવાડી નસવાડી નગરના વણકરવાસ વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન નરસિંહ જયંતી નિમિત્તે ભક્તિસભર માહોલમાં ભવ્ય…
-
નસવાડી તાલુકામાં સખી મંડળની બહેનો દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજાઈ
મુકેશ પરમાર,, નસવાડી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી-૨૦૨૬ અન્વયે છોટાઉદેપુર જિલ્લામાં મતદારો પોતાના મતાધિકારનો ૧૦૦ ટકા ઉપયોગ કરે અને લોકશાહીના આ…
-
નસવાડી તાલુકાના ઘોડીસીમેલ ગામે મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.
મુકેશ પરમાર,,,, નસવાડી નસવાડી તાલુકાના ઘોડીસીમેલ ગામના રહેવાસી વિકાસભાઈ ગોપાલભાઈ ભીલના ખેતરમાં આજે અચાનક એક મહાકાય અજગર દેખાતા સમગ્ર પંથકમાં…