TALALA
-
ઇકોઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામે જાહેર કરેલી ટ્રેક્ટર રેલીમાં કીડયારાની જેમ જનતા ઉમટી પડતાં સરકારની ચિંતામાં વધારો
જો ઇકોઝોન નાબૂદ નહિ થાય તો ગીર વિસ્તારમાંથી ભાજપને નાબૂદ કરી નાખીશું :- જનતા જો ઇકોઝોન નાબૂદ નહિ થાય તો…
-
ઇકોઝોનની અંતિમ લડાઇને મજબૂત બનાવવા તાલાલા તાલુકાનાં ચિત્રાવડ ગામે પ્રવીણ રામે બોલાવેલી જનસભામાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી
આ વિશાળ જનસભામાં ઇકોઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામે મતના બહિષ્કારની તેમજ આગામી પ્રોગ્રામો જાહેર કર્યા …
-
તાલાલા ગીર પંથકની ધરતીના પેટાળમાં ફરી જબરદસ્ત હીલચાલ શરૂ ઉપરા ઉપરી ભૂકંપના સાત આંચકા આવ્યા
સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી અને તાલાલા ગીર પંથકની ધરતીના પેટાળમાં ફરી જબરદસ્ત હીલચાલ શરૂથઈ છે. તાલાલા ગીરની ધરતી પખવાડિયામાં આજે…
-
૧,૦૦૦થી વધુ લોકોએ ભાલછેલ ખાતેના સનસેટ પોઈન્ટ ખાતે વૃક્ષારોપણ કર્યું
લોકોના સહિયારા પ્રયત્નો સાથે અનેક વૃક્ષોના વાવેતરથી ‘માતૃવન‘ નું નિર્માણ‘ ૦૦૦૦૦૦ પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરા સહિતના મહાનુભાવો એક પેડ માં કે…
-
સાસણ-ગીર ખાતે ‘વિશ્વ સિંહ દિવસ’ની ગૌરવપૂર્ણ ઉજવણી
વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં પણ ‘વિશ્વ સિંહ દિવસ’ની ભવ્ય ઉજવણી થઈ…