IDAR
-
હિંમતનગર ખાતે બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે કેબિનેટ શિક્ષણ મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્યકક્ષા શિક્ષણ મંત્રીશ્રી રિવાબા જાડેજાની વર્ચુઅલ ઉપસ્થિતિમાં વિડિઓ કોન્ફરન્સ યોજાઈ
હિંમતનગર ખાતે બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે કેબિનેટ શિક્ષણ મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્યકક્ષા શિક્ષણ મંત્રીશ્રી રિવાબા જાડેજાની વર્ચુઅલ…
-
હિંમતનગર નગરપાલિકાનો સ્વદેશી મેળો અને શોપિંગ ફેસ્ટિવલ શરૂ: સાબરકાંઠાના વિવિધ સખી મંડળોના 50 સ્ટોલ,આજ થી 20 ફેબ્રુઆરી સુધી ચાલશે
હિંમતનગર નગરપાલિકાનો સ્વદેશી મેળો અને શોપિંગ ફેસ્ટિવલ શરૂ: સાબરકાંઠાના વિવિધ સખી મંડળોના 50 સ્ટોલ,આજ થી 20 ફેબ્રુઆરી સુધી ચાલશે* **…
-
બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ટોલ-ફ્રી હેલ્પલાઇન જાહેર
*બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ટોલ-ફ્રી હેલ્પલાઇન જાહેર* ** ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર…
-
તલોદના સીમલીયા ગામની મહિલાની 108 એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ: માતા-બાળકને નવજીવન મળ્યું*
*તલોદના સીમલીયા ગામની મહિલાની 108 એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ: માતા-બાળકને નવજીવન મળ્યું* ** સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના સીમલીયા ગામની એક સગર્ભા…
-
**હિંમતનગરમાં વણકર સમાજનો ત્રીજો સમૂહ લગ્નોત્સવ સફળતાપૂર્વક યોજાયો**
હિંમતનગરમાં **શ્રી ૨૭ પરગણા વણકર સમાજ** દ્વારા આયોજિત **તૃતીય સમૂહ લગ્નોત્સવ** ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે હિંમતનગરના લોકપ્રિય ધારાસભ્ય…
-
*હિંમતનગર જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે ‘વિશ્વ કેન્સર દિવસ’ની ઉજવણી કરાઇ*
*હિંમતનગર જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે ‘વિશ્વ કેન્સર દિવસ’ની ઉજવણી કરાઇ* ** સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર જીએમઇઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ…
-
વિજયનગર તાલુકાના આદિવાસી યુવાનો માટે ભવ્ય શૈક્ષણિક સેમિનારનું આયોજન
આદિવાસી યુવાનો માટે ભવ્ય શૈક્ષણિક સેમિનારનું આયોજન વિજયનગર તાલુકાના આંતરસુંબા હાઇસ્કૂલ ખાતે રવિવાર, તા. ૦૧/૦૨/૨૦૨૬ના રોજ **આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ…
-
સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉઠી
સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉઠી છે. પોશીના તાલુકાના ઢોલનગારા સહિત બારા ગામના સ્થાનિક રહેવાસીઓએ વિકાસના અભાવ સામે…
-
*હિંમતનગરના પોલાજપુર ખાતે લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો*
*આણંદથી મુખ્યમંત્રીશ્રીએ રાજ્યવ્યાપી પ્રારંભ કરાવેલી ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’ અંતર્ગત સાબરકાંઠામાં ૭૯ પંચાયત ભવનોનું ખાતમુહૂર્ત કરાયું* **** *હિંમતનગરના પોલાજપુર ખાતે લોકસભા…
-
*સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ‘શહીદ દિન’ નિમિત્તે શહીદ વીરોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ*
*સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ‘શહીદ દિન’ નિમિત્તે શહીદ વીરોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ* ** ભારતના સ્વાતંત્ર્ય…
