JODIYA
-
જોડીયા તાલુકા રાજપુત ક્ષત્રિય સમાજ દ્વારા પડાણા મુકામે સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાશે
લલીતભાઈ નિમાવત જોડીયા તાલુકાના પડાણા ગામે તારીખ21.12..24. ના રોજ જોડિયા તાલુકા રાજપુત ક્ષત્રિય સમાજ દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમ નું આયોજન…
-
આજી ચાર ડેમ ઉપર પારા ના જંગલ કટીંગ ના કામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી થી પારાને ઘણું નુકસાન
આજી ચાર ડેમ ઉપર આપવામાં આવેલ જંગલ કટીંગ નું કામ ચાલુ છે જે કામ દર વર્ષે મજૂરોથી બાવળો નું કટીંગ…
-
જોડિયા તાલુકાના કેશીયા ગામ થી ભાદરા પાટીયા હાઈ-વે પરની દુકાનોમાં COTPA-2003 ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
લલીતભાઈ નિમાવત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો એચ.એચ.ભાયા અને એપેડેમિક મેડિકલ ઓફિસરશ્રી ડો. એસ.આર.રાઠોડ ના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા હેલ્થ…
-
વાંકનેરની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં નવા શિક્ષકોનું ઉમળકાભેર સ્વાગત.
રિપોર્ટર લલીતભાઈ નિમાવત વાંકાનેર ની નવી કોઠારીયા પ્રાથમિક શાળામાં બદલી કરાવી કુબાવત નરેન્દ્રભાઈ અને મકવાણા હેતલબેન હાજર થયા હતા. આ…
-
વિદ્યાર્થીઓ ને પરીક્ષા ના સમયે રઝાડાવતું રાજકોટ એસ.ટી.તંત્ર
હાલ ઉચ્ચ વિદ્યાર્થીઓ ની પરીક્ષા ઓ ચાલી રહી છે ત્યારે 8.45 9.30 13.00 14.30 ની રાજકોટ આમરણ રૂટ ની બસ…
-
જોડીયા તાલુકાના તારાણા ગામે તારાણા રાજપૂત સમાજ દ્વારા માતાના મઢે જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનો પ્રારંભ
લલીતભાઈ નિમાવત જોડિયા તાલુકાના તારાણા ગામે સમસ્ત રાજપૂત સમાજ તારાણા દ્વારા આશાપુરા માતાના મઢ કચ્છ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ…
-
બાલંભા ખાતે ગજાનંદ મિત્ર મંડળ દ્વારા ગરવા ગજાનંદ ના નારાઓ સાથે સ્થાપન કરવામાં આવ્યું
બાલંભા ખાતે નિર્મળદાસ મંદિર જોડીયા નાકાથી ગણપતિ દાદા મોરિયાના ગગન ભેદી નારાઓ સાથે ગણપતિ મૂર્તિ નું બાલંભા ગજાનંદ મિત્ર મંડળ…
-
૭૮ માં સ્વતંત્રતા દિવસના અવસરે બાલંભા સરકારી હાઇસ્કુલ દ્વારા ઉત્સાહભેર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી
લલીતભાઈ નિમાવત ૭૮ માં સ્વતંત્રતા દિવસના અવસરે બાલંભા સરકારી હાઇસ્કુલ દ્વારા ઉત્સાહભેર રાષ્ટ્રધ્વજ ફરકાવીને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં…
-
રાજકોટ ડેપો તંત્રની અણઆવડત ના લીધે ફડસર ના વિદ્યાર્થીઓ તેમજ પેસેન્જરો થયા પરેશાન
લલીતભાઈ નિમાવત રાજકોટ એસ.ટી.વિભાગ દ્વારા ઘણા સમયથી રાજકોટ ડેપો દ્વારા 8.45 કલાકે એન્ટિકલોકવાઇઝ રૂટ રાજકોટ રાજકોટ ચલાવાય છે ઉપરોક્ત રૂટ…
-
જોડીયા તાલુકાના બાલંભા ગામે સુન્ની મુસ્લિમ જમાત દ્વારા કરબલાના શહીદોની યાદમાં મોરમ ની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી.
લલીતભાઈ નિમાવત બાલંભા ખાતે હજરત ઈમામ હુસેન અને તેના 72 સાથીદારોએ વોહરેલી શાહદત ની યાદ માં બાલંભા સુની મુસ્લિમ સમાજ…