ANJAR
મીઠા પસવારીયા ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાએ જન કલ્યાણ શિબિરનો પ્રારંભ કરાવ્યો
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. રાજ્યમંત્રીના હસ્તે નવનિર્મિત પ્રાથમિક શાળા તથા ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું.…
રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાએ અંજાર ખાતે સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થઈ શ્રમદાન કર્યું
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર ,તા-૧૦ જૂન : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨…
અંજાર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર,તા-૦૬ જૂન : દર્દીઓની સુખાકારી અને સરકારી આરોગ્ય સુવિધાઓના સુદ્રઢિકરણને લઈને…
જલારામ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મેડિકલ કીટ વિતરણ તેમજ શહેરના તેજસ્વી તારલાઓનું સન્માન કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. વિદ્યાર્થીઓ જવાબદાર નાગરિક બની ભારતના વિકાસમાં સશક્ત ભૂમિકા ભજવે : રાજ્યમંત્રીશ્રી…
અંજાર તાલુકાના સિનુગ્રાના સર્વે નંબર ૧૫૫/પૈકી ૧૫ વાળી સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર બિનઅધિકૃત દબાણ દુર કરાયા.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર ,તા-૦૬ જૂન : પ્રાંત અધિકારી ની અધ્યક્ષતામાં યોજાયેલ મીટીંગમાં મળેલ…
પર્યાવરણ સંરક્ષણ અને વનીકરણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારાઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. એક દિવસ નહીં પરંતુ વર્ષભર પર્યાવરણના જતન માટે કામગીરી કરી નાગરિકો…
અંજારના મામૈ દેવ બગથળા યાત્રાધામ ખાતે પક્ષીઓ માટે ચકલીઘર અને કુંડાનું વિતરણ: અબોલ જીવોની સેવા સાથે જન્મદિવસની અનોખી ઉજવણી
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર,તા-૨૫ મે : ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને અંજારના સુપ્રસિદ્ધ યાત્રાધામ…
અંજાર તાલુકાના ૦૮ મધ્યાહન ભોજન સંચાલકોની તદન હંગામી જગ્યાઓ ઉચ્ચક માનદ વેતનથી ભરાશે
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર ,તા-૨૨ મે : અંજાર તાલુકાના સંઘડ પ્રાથમિક શાળા, રામપર પ્રાથમિક…
અંજાર તાલુકાની પ્રાથમિક શાળાઓના ૮ મધ્યાહ્ન ભોજન કેન્દ્રો ખાતે સંચાલકોની જગ્યા માટે અરજી કરી શકાશે
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર,તા-૨૦ મે : કચ્છ જિલ્લાના અંજાર તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ…
અંજારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંતનો સંઘ શિક્ષા વર્ગનો પ્રારંભ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ. અંજાર,તા-૧૮ મે : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘ શિક્ષા વર્ગ…









