GANDHINAGAR
-
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પૂર્ણ, 6 વાગ્યા સુધીનું સરેરાશ 56.60 ટકા મતદાન થયું
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકા માટે કુલ…
-
ગુજરાત સરકારના ટીબી નાબૂદ અભિયાન જાહેરાતો વચ્ચે ટીબીના દરરોજ સરેરાશ 350 નવા કેસ !!!
વર્ષ 2025 સુધીમાં ભારતને ટ્યુબરક્યુલોસિસ (ટીબી) મુક્ત કરવાના દાવા અને વાસ્તવિક્તા વચ્ચે હજુ ઘણો તફાવત છે. ગુજરાતમાં આ વર્ષના પ્રથમ…
-
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, રાજકીય પક્ષો હવે જાહેરમાં નહીં કરી શકે સભા કે રેલીઓ
ગુજરાતમાં આગામી 16 ફેબ્રુઆરીએ યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે. રાજકીય પક્ષો હવે જાહેરમાં પ્રચાર નહીં કરી…
-
PMJAY હેઠળ ગુજરાતની ખાનગી હોસ્પિટલો દ્વારા 31 કરોડથી વધુના ખોટા બિલ મૂક્યા !!!
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) ગુજરાતની ખાનગી હોસ્પિટલો દ્વારા અત્યાર સુધી રૂપિયા 31 કરોડથી વધુના ખોટા બિલ મૂક્યા હોવાની ચોંકાવનારી…
-
રાજ્ય સરકારે પ્રાંત અધિકારીઓ અને મામલતદારોનું મુસાફરી ભથ્થુ રદ કર્યું
ગુજરાતમાં વિવિધ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફરજ બજાવતા પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને લઈને રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો…
-
નિયમ તોડી દબાણો, પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યા સર્જતા તત્વોને ડામો : ગુજરાત હાઈકોર્ટ
શહેર સહિત રાજયભરમાં રખડતા ઢોરો, બિસ્માર રસ્તા, ટ્રાકિક-માર્ગો ફુટપાથ પર ગેરકાયદે પાર્કિંગ મુદ્દે એડવોકેટ અમિત પંચાલ દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરાયેલી…
-
મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને શહેરી જનસુખાકારીના કામો માટે એક જ દિવસમાં કુલ ૭૧૦ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યની નવી રચાયેલી મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતાવર્ધન માટે રૂ.૨૦૮ કરોડ સહિત અન્ય પાંચ મહાનગરપાલિકાઓ અને ચાર નગરપાલિકાઓને…
-
ગુજરાતમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિની રચના
-:: સમિતિ પોતાનો અહેવાલ 45 દિવસમાં સરકારને સોંપશે ::- —— રાજ્ય સરકારને સમિતિનો રિપોર્ટ મળ્યા બાદ યોગ્ય નિર્ણય લેવાશેઃ મુખ્યમંત્રી…
-
ગુજરાત વિધાનસભા ખાતે સ્વાતંત્ર્ય સેનાની શ્રી અબ્બાસ તૈયબજીની જન્મ જયંતી નિમિત્તે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી
ભારતના સ્વાતંત્ર્ય સેનાની શ્રી અબ્બાસ શમશુદીન તૈયબજીની જન્મ જયંતી નિમિત્તે આજે તા. ૦૧ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ ગુજરાત વિધાનસભા પોડિયમમાં સ્થિત…
-
ગાંધીનગરમાં તટરક્ષક દળના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્ર દ્વારા 49મા સ્થાપના દિવસની ઉજવણી કરાય
ભારતીય તટરક્ષક દળના 49 મા સ્થાપના દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તટરક્ષક દળના અધિકારીઓ-કર્મચારીઓ અને પરિવારજનોને અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા…