WADHAWAN
-
સુરેન્દ્રનગર જિલ્લામાં કેરાળા ખાતે રૂ.18.45 કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લા કક્ષાના રમત સંકુલનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ
તા.13/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર આધુનિક રમતગમત સુવિધાઓથી સજ્જ સંકુલ સુરેન્દ્રનગરના ખેલાડીઓ માટે બનશે નવી તકોનું કેન્દ્ર, મહાનગરોમાં ઉપલબ્ધ રમતગમતની આધુનિક…
-
સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ઐતિહાસિક સફળતા: સૌપ્રથમવાર સફળ TKR સર્જરી કરાઈ
તા.13/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 8 વર્ષના દુખાવાનો અંત: આઠ-આઠ વર્ષથી વૉકરના સહારે જીવતા 75 વર્ષીય વૃદ્ધ દર્દીને મળ્યું નવજીવન, ગુજરાત…
-
સુરેન્દ્રનગરમાં રાષ્ટ્રભક્તિનો મહાસંગમ ‘હર ઘર તિરંગા’ અંતર્ગત યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા અને ત્રિવેણી કાર્યક્રમ યોજાયો
તા.12/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર નાયબ મુખ્ય દંડકના અધ્યક્ષસ્થાને યોજાયેલી તિરંગા યાત્રામાં જનમેદની ઉમટી, સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું, તિરંગા યાત્રામાં…
-
થાનગઢમાં ગેરકાયદેસર કોલસા ખનન મુદ્દે ડેપ્યુટી કલેક્ટરનું સરપ્રાઇઝ ચેકિંગ અગાઉ પૂરેલા કૂવાઓ અને જપ્ત મુદામાલની ચકાસણી
તા.12/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ તાલુકા સહિત ચોટીલા સબ-ડિવિઝન વિસ્તારમાં ગેરકાયદેસર કોલસા ખનનની પ્રવૃત્તિ ફરીથી માથું ન ઊંચકે…
-
વ્યાજખોરીના અંધકારમાંથી મુક્તિ: થાનગઢ પોલીસ અને એસપી પ્રેમસુખ ડેલૂની પ્રશંસનીય કામગીરી
તા.12/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના નાના એવા થાનગઢ શહેરમાં સામાન્ય મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પીન્ટુભાઈ કિશોરભાઈ…
-
સુરેન્દ્રનગર ‘૧૮૧ અભયમ’ અને પોલીસની ત્વરિત કામગીરીથી રેલવે ટ્રેક પરથી માનસિક અસ્થિર મહિલાનું સકુશળ રેસ્ક્યુ
તા.10/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જાગૃત નાગરિકની સમયસૂચકતા અને ‘૧૮૧ અભયમ’, ૧૧૨ તથા પોલીસ તંત્રની ત્વરિત કામગીરીથી સંભવિત દુર્ઘટના ટળી, મુશ્કેલીમાં…
-
સુરેન્દ્રનગર મનપા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે “તિરંગા યાત્રા”નું ભવ્ય આયોજન
તા.09/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આગામી ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ ને બુધવારના રોજ…
-
વઢવાણમાં નકટીવાવ મેલડી માતાજી મંદિર માટે રૂ. ૧૬૦ લાખના ખર્ચે સીસી રોડ બનાવાયો
તા.08/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ભક્તોને ચોમાસામાં પણ મળશે બારમાસી ટકાઉ રસ્તાની સુવિધા, સુરેન્દ્રનગર જિલ્લાના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા વઢવાણ…
-
જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત ૧૬મી શાળાનું લોકાર્પણ: સાંજણાવદર ખાતે સ્વ. જાદવજીબાપા ધામેલીયાના નામથી સરકારી શાળા શરુ
તા.08/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સાંજણાવદર ગામમાં પાર્વતીની મોજડી થી વિશ્વવિખ્યાત જૂની પેઢીના કલાકાર સ્વ. જાદવજીબાપા ઘામેલીયાના…
-
જરૂરી e-KYC પૂર્ણ કરવા સુરેન્દ્રનગર મામલતદાર કચેરીની મહત્વની અપીલ
તા.08/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વિધવા સહાય અને વૃદ્ધ પેન્શન યોજનાના લાભાર્થીઓ માટે અગત્યની સૂચના: વહેલી તકે KYC કરાવવું ફરજિયાત સુરેન્દ્રનગર…









