WADHAWAN
સુરેન્દ્રનગરમાં 5500 જેટલા શ્વાનો ગણતરી દરમિયાન નોંધાયાં
તા.11/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકા વિસ્તારમાં રસ્તા પરના શ્વાનોની વસ્તી નિયંત્રણ તથા રેબીઝ નિવારણ માટે એનિમલ બર્થ કંટ્રોલ…
સુરેન્દ્રનગરમાં નેત્રમ સેન્ટરની મદદથી અરજદારને રીક્ષામાં ભુલી ગયેલ મોબાઇલ ફોન પરત મળ્યો
તા.11/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ, નેત્રમ સીસીટીવી…
જગદીશ ત્રિવેદીના અમેરીકાના સાત કાર્યક્રમો દ્રારા મુની સેવા આશ્રમને ચાર કરોડ રુપિયાનું દાન
તા.10/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જાણીતા હાસ્ય કલાકાર લેખક અને સમાજસેવક પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી હાલ ત્રણ મહીનાના અમેરીકાનાં પ્રવાસે છે…
સુરેન્દ્રનગર જનરલ હોસ્પિટલના તબીબોની કમાલ: યુવાનના હાથમાં ધૂસી ગયેલો લોખંડનો કાટવાળો સળિયો સફળતાપૂર્વક બહાર કાઢ્યો
તા.10/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ જટિલ ઓપરેશન કરી યુવાનને આપ્યું નવજીવન, ખાનગી હોસ્પિટલમાં હજારોના ખર્ચે થતી સર્જરી…
A.I. નો ક્રિમીનલ દ્વારા દુરુપયોગ થઈ શકે છે – એમ. એમ. દવે નિવૃત્ત જેલર
તા.10/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર A.I. એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિઝન્સ નામે નવી લેટેસ્ટ ટેક્નોલોજીનો ધસમસતો પ્રવાહ ઇન્ટરનેટના માધ્યમથી મોબાઇલ અને કોમ્પ્યુટર…
આજીવન કેદ એટલે શું ? – એમ.એમ.દવે જેલર વર્ગ 2 (નિવૃત) સાબરમતી સેન્ટ્રલ જેલ
તા.08/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર આપણા દેશના કાનૂનમાં નિયત કરવામાં આવેલ જુદા જુદા ગુન્હાઓમાં જુદી સજાની જોગવાઈ કરવામાં આવેલ છે. પરંતુ…
સુરેન્દ્રનગર મનપાના વોર્ડ નંબર 2 માં પાણીની નવી લાઇન નાખવાની કામગીરી શરૂ કરાઈ
તા.08/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જૂની પાણીની પાઇપ લાઇનમાં પાણી ન આવતું હોવાના કારણે હવે નવી પાણીની પાઇપલાઇન નાખવાનો કરાયો નિર્ણય,…
સુરેન્દ્રનગર LCB પોલીસ ટીમે રાજપર ગામની સીમમાં મોબાઇલ ફોન પર ક્રિકેટનો સટ્ટો રમતાં 3 શખ્સોને દબોચી લીધા
તા.08/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર રોકડા રૂ.12,500 તથા મોટરસાયકલ નંગ 2 કિ.રૂ.1,00,000 તથા મોબાઇલ નંગ 9 કિ.રૂ.2,52,500 સહિત કુલ મળીને રૂ.3,65,000…
જોરવરનગર અને રતનપર વોર્ડના તમામ સફાઈ કર્મચારીઓ માટે આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન
તા.06/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મનપાના ઘન કચરા વ્યવસ્થાપન વિભાગ દ્વારા જોરવરનગર અને રતનપર વોર્ડમાં કાર્યરત તમામ સફાઈ કર્મચારીઓના આરોગ્યની…
સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય દંડકના હસ્તે કરોડોના વિકાસકામોનો શુભારંભ
તા.06/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર વઢવાણ ભોગાવો નદીના કાંઠે રૂ. ૫૬ કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ-૩ અને રૂ. ૮ કરોડના ખર્ચે રંભાબેન…










