WADHAWAN
-
સુરેન્દ્રનગર જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ
તા.18/03/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પ્રથમ દિવસે 2811 જેટલી પ્રચારાત્મક સામગ્રી દૂર કરાઈ. ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની તારીખો જાહેર…
-
વઢવાણના ઝાપોદરના તળાવ પાસે જુગાર રમતા સાત શકુનિઓ ઝડપાયા.
તા.18/03/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રોકડ રૂ.23,960 તથા ચાર મોબાઇલ રૂ. 11,000 સહિત કુલ રૂ.34,960 નો મુદ્દામાલ જપ્ત કર્યો. વઢવાણ પીએસઆઇ…
-
સુરેન્દ્રનગર માહિતી કચેરીના માહિતી મદદનીશની બઢતી સાથે બદલી થતા માહિતી કચેરી દ્વારા ભાવભર્યું વિદાયમાન અપાયું.
તા.16/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી, સુરેન્દ્રનગર ખાતે ફરજરત માહિતી મદદનીશ શિવરામ આલની જિલ્લા માહિતી કચેરી, મહેસાણા ખાતે સિનિયર સબ…
-
વઢવાણના માર્કેટિંગ યાર્ડ ખાતે 500 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
તા.16/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરના વઢવાણ ખાતે આજે ભાજપના જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ અને ખેડૂત આગેવાન મોહનભાઈ પટેલ સાંસદ સભ્ય…
-
વડાપ્રધાન મોદીના વરદહસ્તે પ્રધાનમંત્રી સામાજિક ઉત્થાન અને રોજગાર આધારિત જનકલ્યાણ પીએમ સૂરજ પોર્ટલનો શુભારંભ
તા.13/03/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે લાભાર્થીઓને ચેક, પીપીઈ કીટ, કાર્ડ વિતરણ અને માનવ ગરીમા યોજના અંતર્ગત કીટ વિતરણ…
-
વઢવાણના બલદાણા ગામે ગુજરાત ગેસ લિમિટેડના CNG સ્ટેશન ખાતે ઓફસાઈટ મોક એક્સરસાઇઝ યોજાઈ.
તા.12/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બલદાણા ગામે આવેલા ગુજરાત ગેસના સી.એન.જી.સ્ટેશન પાસે લીંબડી સાયલા નેશનલ હાઈવે પર ઊચ્ચ…
-
સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન ખાતે વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલનું ઉદ્દઘાટન
તા.12/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વડાપ્રધાન મોદીના હસ્તે રેલવે વિભાગના રૂ.૮૫ હજાર કરોડથી વધુની વિવિધ રેલવે પરિયોજનાના શિલાન્યાસ અને લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ…
-
પુરાણ કરાયેલા કૂવા ફરીથી ખોલવાની પ્રવૃતિ ગેરકાયદેસર અને જોખમી હોવા અંગે ગ્રામ્યજનોમાં જાગૃતિ લાવવા વિશેષ ટીમની રચના કરાઈ.
તા.12/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પુનઃ ખોલાયેલા કુવાઓમાં ઝેરી વાયુઓનું જોખમ સાયલાના ૩, થાનગઢના ૧૦ અને મૂળી તાલુકાના ૧૦ ગામોમાં પુરાણ કરાયેલા…
-
સુરેન્દ્રનગર નહેરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા યુવા સાંસદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
તા.11/03/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરની શ્રી એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે યુવાનોમાં જાગૃતતા આવે અને સર્વાંગી વિકાસ થાય તે હેતુસર…
-
કોલસાની ગેરકાયદેસર ખાણોમાં એક માસમાં ૧૧ શ્રમિકોના થયેલ મૃત્યુ શ્રધ્ધાજંલી સભા યોજાઈ.
તા.11/03/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર સામે “ધરતી બચાવો અભિયાન”ના કાર્યકરોએ આપી શ્રધ્ધાજંલી સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ મુળી સાયલા વિસ્તારમાં…