WADHAWAN
-
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું લોગ ઇન ચાલુ થતાં દાખલાઓની કામગીરી માટે ભીડ
તા.11/02/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મહાપાલિકામાં એક માસ બાદ કામગીરી શરૂ કરાઈ સુરેન્દ્રનગર મહાનગર પાલિકા જાહેર થયા બાદ નગરપાલિકામાંથી મહાનગર પાલિકાના કામો…
-
દુર્ગાધામ ખાતે ડો. અક્ષય રાવલને ધન્વંતરિ પુરસ્કારથી સન્માનિત કર્યાં.
તા.11/02/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર દુર્ગાધામ ખાતે સમગ્ર ગુજરાતના બ્રહ્મ સમાજ ની હાજરીમાં સનાતન શંખનાદનો અદભુત કાર્યક્રમ યોજાયો વિવિધ ક્ષેત્ર (ફિલ્મ, સંગીત,…
-
સુરેન્દ્રનગર જીલ્લામાં કટુડા ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ડ્રગ્સથી દૂર રહો સંબંધિત સેમિનાર યોજાયો હતો.
તા.08/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સાબરમતી મધ્યસ્થ જેલના નિવૃત્ત જેલર વર્ગ-2 શ્રી એમ.એમ.દવે દ્વારા કટુડાની ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે સાયબર ક્રાઇમ…
-
સુરેન્દ્રનગર મનપાના કમિશ્નરે મુળચંદ ગામની ઓચિંતી મુલાકાતે લીધી
તા.08/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સરપંચ, ઉપસરપંચ સહિત આગેવાનો સાથે બેઠક યોજી પ્રશ્નો સાંભળ્યા. સુરેન્દ્રનગર મહાનગર પાલિકામાં આસપાસના પાંચ ગામોનો સમાવેશ…
-
સુરેન્દ્રનગર કલેકટર કચેરી સભાખંડ ખાતે મહાનગરપાલિકાના લોગોનું અનાવરણ
તા.07/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના લોગોમાં અજરામર ટાવર, હવા મહેલ, મહાવીર સ્વામીના પગલાંનો સમાવેશ સુરેન્દ્રનગર કલેકટર કચેરી સભાખંડ ખાતે નાયબ…
-
સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસે મોબાઇલ નંગ 6 શોધી કાઢી મૂળ માલિકને સોંપ્યા.
તા.01/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ભારત સરકારના સંચાર સાથી પોર્ટલના CEIR મોડયુલમાં લોકો દ્વારા તથા પોલીસ વિભાગ દ્વારા ખોવાયેલ, ચોરાયેલ મોબાઇલ…
-
કેનેડામાં બ્રાહ્મણ સમાજ ઓફ ઓન્ટેરીયો દ્વારા સેવાયજ્ઞ સ્વરૂપે જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ યોજાયો.
તા.01/02/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 9 લાખ રુપિયા જેવી માતબર રકમ ગુજરાતના જરુરીયાત મંદ ભૂદેવો માટે એકત્ર થઈ કેનેડાનાં ઓન્ટેરીયો રાજ્યમાં આશરે…
-
સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરીના વર્ગ ૪ ના કર્મચારીનો વયનિવૃત્ત થતાં ભાવભીનો વિદાય સમારંભ યોજાયો
તા.01/02/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજરત વર્ગ ૪ ના કર્મચારી રાજેન્દ્રસિંહ પરમાર વયનિવૃત્ત થતાં તેમનો ભાવભીનો વિદાય…
-
રતનપર સુધારા પ્લોટ વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવમાં ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી 3 શખ્સોને દબોચી લીધા
તા.29/01/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા ગિરીશ પંડ્યા તથા નાયબ પોલીસ અધિક્ષક વી. બી. જાડેજાએ સુરેન્દ્રનગર જિલ્લામાં બનતા મિલકત સબંધી ગુનાઓ…
-
શાખપુર(લાઠી)માં જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત પુસ્તકાલયનું ઉદ્ઘાટન
તા.28/01/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શાખપુર ગામમાં પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત પુસ્તકાલયનું તા.૨૭/૧/૨૫ સોમવારે લોકાર્પણ…