DANTIWADA
-
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે “ઘઉંની વૈજ્ઞાનિક ખેતી” વિષય ઉપર ઓનલાઇન ખેડૂત તાલીમ યોજાઇ
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી હેઠળ ચાલતી નોલેજ ડીસેમીનેશન થ્રુ ડીસ્ટન્સ લર્નીગ યોજના અંતર્ગત “ઘઉંની વૈજ્ઞાનિક ખેતી…
-
Dantiwada : ગ્રામીણ મહિલાઓ માટે “બેકરી”વિષય પર એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીના આસ્પી પોષણ અને કોમ્યુનીટી સાયન્સ મહાવિધાલયના વિસ્તરણ શિક્ષણ અને પ્રસારણ વ્યવસ્થા વિભાગ હેઠળ ચાલતી ગ્રામીણ…
-
Dantiwada : કપાસ સંશોધન કેન્દ્ર, તલોદ ખાતે ‘વિશ્વ કપાસ દિન’ની ઉજવણી
સરદારકૃષિનગર દાંતિવાડા કૃષિ યુનિવર્સીટી હસ્તકના કપાસ સંશોધન કેન્દ્ર, તલોદ ખાતે વિશ્વ કપાસ દિનની ઉજવણી, સરદાર કૃષિનગર દાંતિવાડા કૃષિ યુનિવર્સીટીના વિસ્તરણ…
-
Dantiwada : સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે વિભાગીય સંશોધન અને વિસ્તરણ સમિતિની ૩૭મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સમાવિષ્ઠ તમામ જીલ્લાઓની વિભાગીય સંશોધન અને વિસ્તરણ અમલીકરણ સલાહ સમિતિ(ઝર્ક)શિયાળુ–ઉનાળુ ૠતુ–ર૦ર૩ પુર્વેની ૩૭મી બેઠક સરદારકૃષિનગર ખાતે …
-
Dantiwada : મોટી ભાખર ગામ ખાતે સ્વચ્છતા અને શ્રમદાન, અમૃત્ત કળશ જન-જાગૃત્તિ રેલી અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન
આદરણીય પ્રધાનમંત્રીશ્રીની સ્વચ્છતા હી સેવાની પહેલ અને એક તારીખ, એક કલાક સ્વચ્છતા થકી શ્રમદાનની રાષ્ટ્રીય ઝુંબેશના ભાગરૂપે માન. કુલપતિશ્રી ડો.…
-
રોટરી ક્લબ ડીસા તથા સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીના સયુંક્ત ઉપક્રમે વ્યાસન મુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં કોલેજ ઓફ રીન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટલ એન્જીનીયરીંગ, કોલેજ ઓફ બેઝિક સાયન્સ અને હ્યુમેનીટીસ તથા રોટરી ક્લબ,…
-
ગ્રામીણ મહિલાઓ માટે એક દિવસીય કૌશલ્યવર્ધન તાલીમ કાર્યક્રમનું આયોજન
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીના આસ્પી પોષણ અને કોમ્યુનીટી સાયન્સ મહાવિધાલયના વિસ્તરણ શિક્ષણ અને પ્રસારણ વ્યવસ્થા વિભાગ હેઠળ ચાલતી ગ્રામીણ…
-
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંશોધન કેન્દ્ર, ભચાઉ દ્વારા ખેડૂત શિબિરનું આયોજન
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ દ્વારા હોલિસ્ટિક એપ્રોચ યોજના અંતર્ગત ખરીફ પાકોની વાવેતર બાદ રાખવાની થતી…
-
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આંતર યુનિવર્સિટી સ્પર્ધકોનો સન્માન સમારંભ યોજાયો
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર ખાતે અત્રેની યુનિવર્સિટીના માન.કુલપતિશ્રી ડો. આર. એમ. ચૌહાણની પ્રેરણા અને માર્ગદર્શનથી વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન વિવિધ…
-
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ઉમંગ કાર્યક્રમ અંતર્ગત એક બૌધિક વ્યાખ્યાનનુ આયોજન કરવામાં આવ્યુ
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર ખાતે અત્રેની યુનિવર્સિટીના માન.કુલપતિશ્રી ડો. આર. એમ. ચૌહાણના અધ્યક્ષ સ્થાને યુનિવર્સિટીના કર્મચારીઓ, તેમના પરિવારજનો તથા…