VAV-THARAD
-
થરાદને મળ્યું ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન: વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની મોટી જાહેરાત
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદ શહેર માટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ગણાય તેવી જાહેરાત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ…
-
ઘેટાં-બકરાંની જેમ ભરાયેલી સ્કૂલ બસ!સુર્યોદય બ્રિલિયન્ટ સ્કૂલ સામે ગંભીર સવાલો”
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદની સૂર્યોદય બ્રિલિયન્ટ સ્કૂલની બસમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા હોવાના આક્ષેપો સામે…
-
થરાદ મામલતદાર કચેરીમાં એ.સી.બી.નો સપાટો! નોંધોની નકલ માટે ₹200ની લાંચ લેતા કરાર આધારિત પટાવાળો રંગેહાથ ઝડપાયો
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદ મામલતદાર કચેરીમાં શુક્રવારે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એ.સી.બી.)એ સફળ ડીકોય ઓપરેશન હાથ ધરી…
-
“થરાદમાં નગરપાલિકાના નિયમોને પડકાર? નગરપાલિકાની પાછળ પરવાનગી વગર કોમર્શિયલ બાંધકામ, અધિકારીએ પણ કરી પુષ્ટિ”
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદ નગરપાલિકાના પાછળના વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં પરવાનગી વગર કોમર્શિયલ બાંધકામ થઈ રહ્યું હોવાનો મામલો…
-
“એક પર સીજર હુકમ, હવે તમામ રેશન દુકાનો પર તંત્રની બાજ નજર રહે તેવી કાર્ડધારકોની માંગ!”
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદ શહેરના જૂના ગંજબજાર વિસ્તારમાં આવેલી સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન ‘પંડિત દીનદયાળ…
-
ચોરાયેલ બાઈક સાથે રાજસ્થાનમાંથી શખ્સ ઝડપાયો, વાવ-થરાદ એલ.સી.બી.ની મોટી કાર્યવાહી
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ વાવ-થરાદ જિલ્લા પોલીસની એલસીબી ટીમે વાહનચોરીના ગુનાઓ સામે મોટી સફળતા મેળવી છે. રાજસ્થાનના સાંચોર…
-
વાવ-થરાદમાં RTO કચેરી કાર્યરત, અધૂરા સ્ટાફ ની અછત છતાં કામ માટે બનાસકાંઠાના ધક્કા!
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ નવ રચિત વાવ-થરાદ જિલ્લામાં એ.આર.ટી.ઓ. કચેરી કાર્યરત હોવા છતાં પૂરતા સ્ટાફના અભાવે જિલ્લાના વાહનચાલકો…
-
“જાહેર રસ્તો કે ખાનગી ગોડાઉન? થરાદના જૂના ગંજ બજારમાં બાંધકામ સામગ્રીનો કબજો, લોકો પરેશાન
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદ શહેરના અતિ વ્યસ્ત એવા જૂના ગંજ બજાર ચોપાટી વિસ્તારના જાહેર માર્ગ પર છેલ્લા…
-
વાવ-થરાદ જિલ્લા પંચાયતમાં જવાબદારીઓનું વિતરણ, આઠ સમિતિઓને મળ્યા નવા ચેરમેન
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ વાવ-થરાદ જિલ્લા પંચાયતની વિવિધ સ્થાયી સમિતિઓ માટે ચેરમેન તરીકે સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.…
-
‘માત્ર 2-3 લાખના વળતરે કરોડોની જમીન પર કબજો નહીં ચાલે’ — ખેડૂતો; ‘થાંભલા નહીં નાખવા દો તો પોલીસ બોલાવીશું’ની ચેતવણીનો પણ દાવો
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદ તાલુકાના પઠામડા ગામમાં સોલાર ક્રાફ્ટ કંપનીના સોલાર પ્રોજેક્ટને લઈને ખેડૂતો અને કંપની વચ્ચેનો…
