VAV-THARAD
-
થરાદમાં ઈદે મિલાદનો ભવ્ય જુલૂસ: કોમી એકતાનો સુંદર સંદેશ
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદ શહેરમાં આજે બુધવારે પયગંબર હઝરત મહંમદ સાહેબના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદનો પવિત્ર તહેવાર…
-
નવી દિલ્હી ખાતે વાવ-થરાદની સંસ્કૃતિનું સન્માન થયું: અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વડાપ્રધાનશ્રીને અર્પણ કરી શિવનગરની ‘સુફ શાલ
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ વાવ – થરાદ જિલ્લાના સરહદી થરાદ તાલુકા સ્થિત શિવનગર ગામની પેઢીઓ જૂની ઐતિહાસિક હસ્તકળા…
-
ભારતમાળા પર 12-12 કલાકની ડ્યુટીના આક્ષેપો! મીડિયા તપાસ બાદ એજન્સીનો દાવો—“હવે 8 કલાકની નોકરી, 26મીએ PF”
વાત્સલયમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ ભારતમાળા પ્રોજેક્ટ પર કર્મચારીઓના કથિત શોષણને લઈને ઉઠેલા આક્ષેપો બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો…
-
વાવ-થરાદના વિકાસ માટે ગુંજ્યો જયઘોષ: નિલકંઠ મહાદેવના ચરણોમાં પ્રાર્થના: અતીત ગુલાબગીરી શાંતિગીરી
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ બુઢનપુર નિવાસી અતિત ગુલાબગીરી શાંતિગીરી તેમજ તેમના નાના ભાઈ અતિત રામગીરી દ્વારા નિલકંઠ મહાદેવ…
-
સોલાર કંપનીના નામે ગેળા ગામે ખેડૂતના રસ્તા પર દબાણનો આક્ષેપ!રસ્તો બચાવવા ખેડૂત પરિવારની તંત્રને ગુહાર, ધમકી અને જાતિવાદી શબ્દોના આક્ષેપથી ખળભળાટ
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ લાખણી તાલુકાના ગેળા ગામના ખેડૂત પરિવાર દ્વારા મહેસૂલ તંત્ર સમક્ષ રજૂઆત કરી ખેતરમાંથી પસાર…
-
રામપુરામાં બેફામ કારચાલકનો આતંક! ઘરનો ઝાંપો તોડી કારચાલક ફરાર, પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદ તાલુકાના રામપુરા ગામે બેફામ કારચાલક દ્વારા પરિવારના ઘરના ઝાંપા પાસે કાર અથડાવી નુકસાન…
-
ભાવનગર લઠ્ઠાકાંડના પડઘા વાવ-થરાદમાં કોંગ્રેસના ધરણા, ગૃહમંત્રીના રાજીનામાની માંગ…
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ ગુજરાતમાં વધતી લઠ્ઠાકાંડની ઘટનાઓ અને ગેરકાયદેસર દારૂના વેપારના વિરોધમાં વાવ-થરાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા થરાદ…
-
મોરીખા હત્યા કેસઃ પાંચ દિવસના ધરણા બાદ ‘બ્રેક’, એક અઠવાડિયાની મહેતલ
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ મોરીખા ગામના સ્વ. લખીરામભાઈ પરમારના મોતના મામલે ન્યાયની માંગ સાથે છેલ્લા પાંચ દિવસથી ચાલી…
-
શ્રાવણમાં રાજકોટ બન્યું ‘શિવમય’: સવાલક્ષ પાર્થેશ્વર પૂજાથી ગુંજી રહ્યું રામેશ્વર ધામ
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ થરાદ તાલુકાના રાજકોટ ગામે પવિત્ર શ્રાવણ માસમાં ભક્તિનો અનોખો માહોલ — દરરોજ 4,500 શિવલિંગનું…
-
મોરીખા હત્યા કેસમાં ન્યાય માટે ધરણાંનો ત્રીજો દિવસ ભીમ આર્મી ચીફ અધ્યક્ષ કમલેશ ધવલની એન્ટ્રી, પીડિત પરિવારને ન્યાયની ખાતરી
વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ વાવ-થરાદ પંથકના મોરીખા ગામે લખીરામભાઈ પરમારના મોતના મામલે ન્યાયની માંગ સાથે ચાલી રહેલા ધરણાં-પ્રદર્શનનો…