NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી
નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
-
નવસારીમાં ભારે વરસાદ વચ્ચે બચાવ દળોનું મહા રેસ્ક્યુ ઓપરેશન,14 હજારથી વધુ નાગરિકો સલામત સ્થળે ખસેડાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારે વરસાદ વચ્ચે જિલ્લા વહીવટીતંત્રની દિવસ-રાત કામગીરી; અસરગ્રસ્તોને આશ્રય, ભોજન અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ…
-
નવસારીના મછાડ ગામે ઝીંગા તળાવ વિસ્તારમાં પાણી ભરાતાં ફસાયેલા ૨૫૦ લોકોનો તંત્ર દ્વારા સફળ રેસ્ક્યુ ઓપરેશન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મછાડ ખાતે ઝીંગા તળાવ વિસ્તારમાં અચાનક પાણી ભરાઈ જવાના કારણે…
-
નવસારીમાં 194 મી.મી. ડાંગમાં 284 મી.મી. વરસાદ,જિલ્લાની લોકમાતાઓ ભયજનક સપાટી વટાવી !તંત્ર હાઈ એલર્ડ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ચારેય મુખ્ય નદીઓ ભયજનક સપાટી વટાવી, કેલિયા ડેમ ઓવરફ્લો, અનેક માર્ગો બંધ, તંત્ર હાઈ એલર્ટ પર…
-
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં સમીક્ષા બાદ અમલસાડના સરીબુજરંગ ગામે પહોંચી પરિસ્થિતિનો લીધો તાગ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ગુરુવારે નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા ભારે વરસાદના પગલે સર્જાયેલી…
-
ભારે વરસાદ વચ્ચે નવસારી મનપા એલર્ટ મોડમાં: મેયર અશોકભાઈ ધોરાજીયાની નાગરિકોને સાવચેતી રાખવા અપીલ
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ સતત બીજા દિવસે મેઘમહેરથી શહેર જળબંબાકાર; મનપાની ટીમ મેદાનમાં, અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી યુદ્ધના ધોરણે શરૂ…
-
માર્ગ મકાન વિભાગ નવસારી જિલ્લાની ૭ ટીમો દ્વારા માર્ગોનું સતત સર્વેલન્સ અને દૈનિક મરામત કામગીરી ચાલુ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં તથા ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે માર્ગ અને મકાન વિભાગ, નવસારી (રાજ્ય) દ્વારા માર્ગ…
-
નવસારીવાસીઓની વર્ષો જૂની માંગણીઓનો સુખદ અંત: કર્ણાવતી એક્સપ્રેસને નવસારી ખાતે સ્ટોપેજ,
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના રેલવે મુસાફરો અને દૈનિક અપ-ડાઉન કરતા નાગરિકો માટે આનંદ અને રાહતના સમાચાર છે. સ્થાનિક…
-
નવસારી જિલ્લામાં અનરાધાર વરસાદ: જિલ્લામાં સરેરાશ 90 મી.મી. વાંસદામાં સૌથી વધુ 132 મી.મી.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારીમાં 24 કલાકમાં સરેરાશ 90 મી.મી. વરસાદ; વાંસદામાં સૌથી વધુ 132 મી.મી., ચીખલીમાં 102 મી.મી. વરસાદ…
-
નવસારી: તાર ફેન્સિંગ અને ટ્રેક્ટર સહાય માટે ખેડૂતો નિયત સમયમર્યાદામાં આઈ-ખેડૂત પોર્ટલ પર ક્લેમ સબમિટ કરે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *પૂર્વમંજૂરી મેળવનાર ખેડૂતોને 60 દિવસમાં કામગીરી પૂર્ણ કરી જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા અપીલ* નવસારી જિલ્લા ખેતીવાડી…
-
નવસારી: જિલ્લા માર્ગ સલામતી સમીક્ષા બેઠક યોજાઈ: માર્ગ અકસ્માતો ઘટાડવા કલેક્ટરશ્રીએ આપ્યા જરૂરી નિર્દેશો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમીક્ષા બેઠક…










