NAVSARI CITY / TALUKO
-
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં ચૂંટણી અનુલક્ષીને પત્રકાર પરિષદ યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ૧૧૧૬ મતદાન મથકો પર ચૂંટણી કામગીરી કુલ ૫૩૫૬ સ્ટાફ ફરજ બજાવશે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને…
-
નવસારીનાં ગુફીક બાયોસાયન્સીસ લી. કંપનીમાં એમોનીયા ગેસ લીકેજ થતાં અફડાતફડી મચી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારીના ગુફીક બાયોસાયન્સ લી. કંપનીમાં એમોનીયા ગેસ લીકેજની ઘટના અંગે મોકડ્રીલ યોજાઇ નવસારી જિલ્લાના ગ્રીડ રોડ…
-
નવસારી જિલ્લાનાં સુરખાઈ ખાતે “ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-વ- પ્રદર્શન” કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રાકૃતિક કૃષિ થકી દેશ ઉન્નત બને, તથા દેશનો પ્રત્યેક નાગરીક સ્વસ્થ અને તંદુરસ્ત બને અને પ્રાકૃતિક…
-
નવસારી જિલ્લાનાં આરક સિસોદ્રા ગામે મિયાંવાંકી પધ્ધતિ બનેલું કવચ વનનું લોકાર્પણ કરાયું..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ જલાલપોર તાલુકાના આરક સિસોદ્રા ગામે સામાજિક વનીકરણ વિભાગ નવસારીની સૂપા રેન્ઝ દ્વારા મિયાવાકી પદ્ધતિથી બનાવેલ *કવચવન…
-
નવસારીની સર જે.જે.પ્રાયમરી શાળામાં નર્સરીના બાળકોનો ગ્રાન્ડ પેરેન્ટસ ડે ઉજવાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારીની સર જે.જે.પ્રાયમરી શાળામાં નર્સરીના બાળકો માટે ગ્રાન્ડ પેરેન્ટસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોના…
-
નવસારી જિલ્લામાં કૃષિ વૈવિઘ્યકરણ યોજના હેઠળ આદિજાતિ ખેડૂતને કિટ મળશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ લાભ લેવા ઇચ્છુક અરજદારોએ તા.૩૦ મી એપ્રિલ સુધીમાં ઓનલાઇન અરજી કરવી વનબંઘુ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ…
-
નવસારી: ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહમાં ભૂગોળ વિષયમાં ૪૪૯૯ વિદ્યાર્થીઓ હાજર :૪૭ જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સેક્રેટરી પ્રેકટીસ વિષયમાં ૧૦૧૭ વિદ્યાર્થીઓ હાજર: ૦૭ વિદ્યાર્થીઓ ગેરહાજર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ…
-
નવસારી જિલ્લામાં H.S.C બોર્ડની પરીક્ષાનો પ્રારંભ,કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને ઉષ્માભેર આવકારવામાં આવ્યા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે પરીક્ષા આપવા પહોંચ્યા : કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને ઉષ્માભેર આવકારવામાં આવ્યા ગુજરાત માધ્યમિક અને…
-
નવસારીના પેરા ગામમાં આયુર્વેદ દવાખાનાનું લોકાર્પણ કરતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર,નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી નવસારીની…
-
નવસારી જિલ્લાના ત્રણ સરકારી આયુર્વેદ દવાખાનાનું લોકાર્પણ કરતા જિલ્લા પચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી…