NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી
નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
-
નવસારી કૃષિ યુનિવર્સિટીમાં મ્યુનિસિપાલિટી ઓડિટને વધુ અસરકારક બનાવવા વિશેષ તાલીમ યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રિન્સિપાલ એકાઉન્ટ જનરલ, રાજકોટ અને નિરીક્ષક, સ્થાનિક ભંડોળ હિસાબ, ગાંધીનગરના…
-
સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ દરેક પાત્ર નાગરિક સુધી પહોંચાડવા નવસારી મહાનગરપાલિકાની વિશેષ ઝુંબેશ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નાગરિકોને સરકારની વિવિધ કલ્યાણકારી અને સામાજિક સુરક્ષા યોજનાઓનો સરળતાથી લાભ મળી રહે તથા કોઈપણ…
-
નવસારીમાં કુપોષણ સામે ભાજપનું મહાઅભિયાનઃ ૪,૦૩૬ કુપોષિત બાળકોને સુપોષિત બનાવવાનો સંકલ્પ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં કુપોષણ સામેની લડતને વધુ વેગ આપવા નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ૪,૦૩૬…
-
નવસારી: આર્મી ભરતી માટે શારીરિક-લેખિત પરીક્ષાની નિઃશુલ્ક તાલીમ, નવસારીના યુવાનોને લાભ લેવા અપીલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ લશ્કરી ભરતીની શારીરિક અને લેખિત પરીક્ષાની નિઃશુલ્ક તાલીમ માટે તા. ૧૭ ઓગસ્ટ સુધી અરજી કરી…
-
વાંસદામાં ‘સુપોષણ આહાર કીટ’નું વિતરણ, આંગણવાડીના બાળકોના પોષણ અને સ્વસ્થ વિકાસ માટે વિશેષ ઝુંબેશ
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં આંગણવાડીના બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તેમજ કુપોષણને દૂર કરી બાળકોના સ્વસ્થ…
-
વિશ્વ આદિવાસી દિવસે વાંસદામાં જરૂરિયાતમંદ પરિવારોને રેઇનકોટ-છત્રીઓનું વિતરણ કરી માનવતાની મહેક પ્રસરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સેવા, સંવેદના અને સહભાગિતાનો આ સંદેશ…
-
નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ૪,૦૩૬ કુપોષિત બાળકોને સુપોષિત બનાવવાનું અભિયાન શરૂ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી જિલ્લામાં કુપોષણ સામે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં…
-
નવસારી જિલ્લામાં દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે નિઃશુલ્ક સહાયક ઉપકરણો આપવા માટે એસેસમેન્ટ કેમ્પ યોજાશે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (ALIMCO) અને…
-
નવસારી: પેઢીનામું ગામમાં જ મળે તેવી વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા રેવન્યુ સચિવને ડો. નિરવ પટેલની રજૂઆત…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગ્રામજનોને તાલુકા કચેરીના ધક્કાથી મુક્તિ આપવા રેવન્યુ સચિવને રજૂઆત આદિવાસી સમાજના પ્રમુખ અને દક્ષિણ ગુજરાતના યુથ…
-
નવસારી જિલ્લામા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા 30 દુકાનોમાં તપાસ,10 ખાદ્ય નમૂનાઓ પરીક્ષણ માટે મોકલાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ દક્ષિણ ગુજરાતના આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાં નાના બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હલકી ગુણવત્તાના…










