NAVSARI CITY / TALUKO
-
VANSDA:શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ખાતે કોટેજ હોસ્પિટલ સંલગ્ન વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકામાં આવેલ મહુવાસ ખાતે શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ…
-
KVK નવસારી ખાતે હળદર અને મરી મસાલા પાકો અંગે બે દિવસીય ખેડૂત પરિસંવાદ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારત સરકારની મિશન ફોર ઈન્ટીગ્રેટેડ ડેવલોપમેન્ટ ઓફ હોર્ટીકલ્ચર યોજના અંતર્ગત નોડલ ઓફિસર(મેગાસીડ) અને યુનિટ હેડ અને…
-
મદદનીશ શ્રમ આયુકતની કચેરી નવસારીનું સ્થળ બદલાયું,નવું સરનામું હરભોલે કોમ્પ્લેક્ષ લાયબ્રેરી રોડ,નવસારી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મદદનીશ શ્રમ આયુકતની કચેરી, હરભોલે કોમ્પ્લેક્ષ , બીજો માળ કન્યા શાળાની બાજુમાં લાયબ્રેરી રોડ ,નવસારી ખાતે…
-
નવસારી જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે છ માસના બાળકને ઈચ્છુક દંપતીને પ્રિ-એડોપ્શન ફોસ્ટર કેરમાં સોંપવામાં આવ્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના હસ્તે સ્પેશિયલ એડોપ્શન એજન્સી, ખૂંધ, તા.ચીખલી સંસ્થામાં સંભાળ મેળવી રહેલા છ…
-
નવસારી જિલ્લાકક્ષા યુથ પાર્લામેન્ટમાં ભાગ લેવા બાબત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત સરકારનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને…
-
નવસારી જિલ્લામાં ધાર્મિક તહેવારોને લઈ પાણી તથા પર્યાવરણમાં થતાં પ્રદુષણને અટકાવવા જાહેરનામું બહાર પડાયું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં દર વર્ષે ઉજવવામાં આવતાં ધાર્મિક તહેવારોની ઉજવણી દરમિયાના જુદા-જુદા દેવી-દેવતાઓની સ્થાપના કરવામાં આવે છે.…
-
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનાં કેળકચ્છ ગામે કેરીનાં મૂલ્યવર્ધનની તાલીમ યોજાઈ.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા વાંસદા તાલુકાના કેળકચ્છ ગામે બહેનોને કાચી તેમજ પાકી કેરીનાં મૂલ્યવર્ધનની તાલીમ…
-
Navsari- ૨૧મી માર્ચ: વિશ્વ વન દિવસ વિશેષ: પર્યાવરણની માવજત સાથે વિકાસનો વિસ્તાર ધરાવતો નવસારી જિલ્લો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ – નવસારી *નેશનલ હાઇવેની બન્ને તરફ મિયાવાકી પધ્ધતિથી વનોના નિર્માણની પહેલ ઉપાડતું નવસારી જિલ્લા સામાજિક વનીકરણ…
-
નવસારી જિલ્લાના ફેકટરીના કર્મચારી-મજુરો તથા પોતાના મિલકત ભાડે આપેલાની વિગત પોલીસને આપવી
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં બહારના રાજયોમાંથી તથા ગુજરાતના અન્ય વિસ્તારમાંથી અગર દેશ બહારથી આવતાં ત્રાસવાદી/અસામાજીક તત્વો કોઇના મકાન,…
-
નવસારી કૃષિ યુનિવર્સીટી ખાતે વિસ્તરણ કાર્યકરોની દ્વિદિવસીય પ્રાકૃતિક કાર્યશાળા સંપન્ન થઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાજ્ય સરકારે સમગ્ર રાજ્યને પ્રાકૃતિક ખેતી કરવા પ્રત્યે આકર્ષવા માટે સક્રિય પ્રયાસો આદર્યા છે. સરકારનાં આ…