ANKLESHWAR
-
અંકલેશ્વર ભક્તિ ભાવ અને શ્રદ્ધા સાથે દશામાની પ્રતિમાઓનું ભાવ ભેર વિસર્જન કરવામાં આવ્યું
રિપોર્ટર મંગલસિંહ ચૌહાણ અંકલેશ્વર હિન્દુ મહિનાની અષાઢ ના અમાવસ્યાના દિવસે ભક્તો તેમના ઘરમાં દશામાની મૂર્તિની સ્થાપના કરીને દશામાના વ્રતની શરૂઆત…
-
અંકલેશ્વર ખાતે કન્સ્ટ્રક્શન ઓફ ઈન્સ્પેક્શન બંગલો અને યુ.આર.બી.સી.આઈ. ડિવિઝન, અંકલેશ્વર, તેમજ ડિવિઝન તથા સબ-ડિવિઝન ઓફિસ બિલ્ડીંગના કામોના ખાતમુહુર્ત સમારોહ યોજાયો
અંકલેશ્વર રાજ્યકક્ષા મંત્રીશ્રી, જળસંપત્તિ અને પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો) શ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને કરજણ કોલોની અંકલેશ્વર ખાતે કન્સ્ટ્રક્શન ઓફ ઈન્સ્પેક્શન…
-
અંકલેશ્વર ESIC હોસ્પિટલની કલેક્ટરશ્રી નવનાથ ગવ્હાણે દ્વારા સરપ્રાઇઝ મુલાકાત : આરોગ્ય સેવાઓ અને સુવિધાઓની સમીક્ષા કરી
રિપોર્ટર મંગલસિંહ ચૌહાણ અંકલેશ્વર ભરૂચ- બુધવાર – શ્રમિકો અને સામાન્ય નાગરિકોને ગુણવત્તાસભર અને ઝડપી તબીબી સારવાર મળી રહે તે હેતુથી…
-
અંકલેશ્વર ઓએનજીસી ખાતે 80 માં સ્વાતંત્ર્ય દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
ઓએનજીસી ખાતે સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર ongc કોલોની દેશભક્તિના રંગમાં રંગાયું હતું દેશની આનબાન સાન સાથે…
-
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ભરૂચ જિલ્લાને મળી રૂ. ૪૮૨ કરોડના વિવિધ પ્રકલ્પોની ભેટ : સુરક્ષા, સુવિધા અને વિકાસનો સૂર્યોદય
અંકલેશ્વર GIDC ખાતે “પ્રોજેક્ટ અસ્મિતા” અંતર્ગત નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ૧૩ કંપનીઓના સહયોગથી ૫૨૬ દીકરીઓને નિમણૂકપત્રો એનાયત કરાયા…
-
આમળાખાડી ઓવરબ્રિજ પૂર વખતે બે માનવ જિંદગી ને બચાવનારા નું સન્માન કરવામાં આવ્યું.
રિપોર્ટર મંગલસિંહ ચૌહાણ અંકલેશ્વર શહેરના પિરામણ ગામ નજીક આવેલા આમળાખાડી ઓવરબ્રિજ પૂર નાં પાણીનાં બચાવનારા નું સન્માન કરવામાં આવ્યું. પ્રાપ્ત…
-
ઉમરવાડા ગામમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું નિઃશુલ્ક વિતરણ
મંગલભાઈ ચૌહાણ – અંકલેશ્વર અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળે અને અભ્યાસ…
-
અંકલેશ્વરમાં પત્રકાર એકતા પરિષદ ના જિલ્લા અધિવેશન અંકલેશ્વર ના માં શારદા ભવન ખાતે યોજાયું
રિપોર્ટર મંગલભાઈ ચૌહાણ અંકલેશ્વર અંકલેશ્વરમાં પત્રકાર એકતા પરિષદ ના જિલ્લા અધિવેશન અંકલેશ્વર ના માં શારદા ભવન ખાતે યોજાયું, ભરૂચના 120…
-
શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દ્વારા સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન
નવરાત્રિના પાવન અવસરે શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દ્વારા માનવ મંદિર, GIDC અંકલેશ્વર ખાતે સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન…
-
ટ્યુશન સંચાલકે વિદ્યાર્થિની સાથે આચર્યું દુષ્કર્મ !!!
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક ખાનગી ટ્યુશન ક્લાસીસના સંચાલકે વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવી હોવાની ફરિયાદ…