VALSAD CITY / TALUKO
વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં ‘એસ્ટોલ પાણી પુરવઠા યોજના’ફેલ?174 ગામોમાં પાણીની સમસ્યા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાના આદિવાસી તથા ડુંગરાળ વિસ્તારો માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2022માં…
વલસાડ દક્ષિણ વિજ કંપનીના ડુંગરી સબડિવિઝનમાં ૨૭ ગામોમાં માત્ર ૨ સ્ટાફ: વીજ ફોલ્ટ થતાં લોકો ત્રાહિમામ….
વાત્સલ્યમ સમાચાર વલસાડ વલસાડ જિલ્લાના ડુંગરી વીજ સબડિવિઝનમાં આવતાં ૨૭ જેટલા ગામોમાં વીજ પુરવઠાની ગંભીર સમસ્યા સામે આવી છે, જ્યાં…
વલસાડ ખાતે ખેરગામના નિદિવ નિરવ પટેલે નેશનલ ટેલેન્ટ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીત્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લાના ખેરગામના નાનકડા વિધાર્થી નિદિવ નિરવભાઈ પટેલે નેશનલ ટેલેન્ટ ઓલિમ્પિયાડ સ્પર્ધામાં ચિત્રકામ ક્ષેત્રે ઉત્તમ…
ઉમરગામમાં રેલવે સંપાદન વિવાદ: યુવાને ઓછું વળતર અને ધમકીના આક્ષેપો સાથે મુખ્યમંત્રીનો દ્વાર ખખડાવ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ વલવાડા ગામના બંગલી ફળિયામાં રહેતા સંદીપભાઈ વિનોદભાઈ પટેલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને…
નવસારીના જલાલપોર સ્થિત થાણા તળાવનું રૂ.૫.૬ કરોડના ખર્ચે થનાર નવીનીકરણ કામ હાલ પ્રગતિના પંથે…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના નૈસર્ગિક અને પર્યાવરણીય સ્ત્રોતોને જાળવી રાખી તેને આધુનિક ઓપ આપવા માટે ‘લેક…
વલસાડના ગુંદલાવ ચોકડી પર શિવ શક્તિ ઉત્કર્ષ યુવક મંડળએ કાળજાળ ગરમીમાં શીતલ જળની પરબ શરૂ કરી…
વાત્સલ્યમ સમાચાર વલસાડ વલસાડ જિલ્લાના ગુંદલાવ ચોકડી પાસે ગુંદલાવ ગામ ખાતે આવેલ શિવ શક્તિ ઉત્કર્ષ યુવક મંડળના સેવાભાવી…
વલસાડના તીઘરા ઉગમણા ફળીયાની આંગણવાડી 4 વર્ષથી તંત્રની બેદરકારીથી ખંડેર હાલતમા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લાના તીઘરા ગામના ઉગમણા ફળિયામાં આવેલ આંગણવાડીનું કામ કોન્ટ્રાકટરે અધૂરું છોડી દેતા છેલ્લા 4 વર્ષથી…
વલસાડ: તીઘરા ગામના મુકેશ પટેલ દ્વારા ATVT અંતર્ગતના રસ્તાના કામોમાં કથિત ભ્રસ્ટાચારની પોલ ખોલી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લાના તીઘરા ગામના આગેવાન મુકેશભાઈ પટેલ દ્વારા એટીવીટી અંતર્ગત નવનિર્મિત રસ્તાના કામોમાં આચરવામાં આવતો ભ્રસ્ટાચાર…
વલસાડ જિલ્લાના ભાણજી ફળીયા ગામે આદિવાસી એકતા કપ-2026 સીઝન 2 નું ભવ્ય આયોજન સંપન્ન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લાના આદિવાસી સમાજના અગ્રણી મુકેશ પટેલ દ્વારા સતત બીજા વર્ષે આદિવાસી એકતા સીઝન 2 નું…
વલસાડ ના મૂળ નિવાસી પ્રો.ડૉ. મનોજ ગોંગીવાલાએ પોતાનો જન્મ દિવસ બાલિકા ગૃહ બાંસવાડા ખાતે ઉજવ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ મૂળ નિવાસી કિલ્લા પારનેરા વલસાડ ના વતની હાલે શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી.…










