VALSAD CITY / TALUKO
-
વલસાડ જિલ્લામાં પાંચ સ્થળે મેદસ્વિતા નિવારણ કેમ્પ તા.૧૦ નવે.થી ૧૧ ડિસે એક માસની શિબિર યોજાશે
વાત્સલ્યમ સમાચાર વલસાડ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કામાં યોજાયેલી એક…
-
વલસાડ જિલ્લા કલેકટર કચેરી ખાતે વંદે માતરમ્’”નું સામૂહિક ગાન કરી સ્વદેશી અપનાવવા સ્પથ લેવડાવી..
વાત્સલ્યમ સમાચાર વલસાડ વલસાડ જિલ્લા કલેકટર કચેરી સહિત વિવિધ કચેરીના કર્મયોગીઓએ “વંદે માતરમ્’”નું સામૂહિક ગાન કર્યું જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓ…
-
વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે માણેકપોરમાં વંદે માતરમ રાષ્ટ્રગીતના ૧૫૦ વર્ષની ગૌરવભેર ઉજવણી
વાત્સલ્યમ સમાચાર વલસાડ રાષ્ટ્રગીત વંદે માતરમનું મૂળ સ્વરૂપમાં સમૂહગાન અને સ્વદેશીના શપથ ગ્રહણ કરાયા કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રી અને આદિજાતિ…
-
વલસાડ:ઉમરગામથી ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિએ જનજાતિય ગૌરવ યાત્રાનો વાજતે ગાજતે શુભારંભ…
વાત્સલ્યમ સમાચાર વલસાડ રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ અને મંત્રી નરેશભાઈ પટેલ તેમજ રાજ્યકક્ષાના મંત્રી ડો.જયરામ ગામીત અને વિધાનસભાના નાયબ…
-
પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વલસાડના પ્રવાસે આવતા વાપી રેલવે સ્ટેશન પર ભવ્ય સ્વાગત…
વાત્સલ્યમ સમાચાર વલસાડ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ના વલસાડ જિલ્લા ના પ્રવાસ દરમ્યાન વાપી રેલ્વે સ્ટેશન ખાતે વલસાડ…
-
આવતી કાલે વલસાડના ઉમરગામ ખાતેથી પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના હસ્તે”જનજાતિય ગૌરવ રથયાત્રા”નું પ્રસ્થાન કરાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતેથી ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સાંસદ ધવલભાઈ પટેલની ઉપસ્થિતીમાં…
-
વલસાડ જિલ્લામાં તહેવારો ને ધ્યાને લઈ શાંતિ સલામતી જાળવવા ૧૭નવેમ્બર સુધી પ્રતિબંધાત્મક જાહેરનામું
વાત્સલ્યમ સમાચાર વલસાડ વલસાડ જિલ્લામાં આગામી સમયમાં દેવ દિવાળી અને ગુરૂનાનક જ્યંતિના તહેવારની ઉજવણી થનાર હોવાથી આ સમય દરમિયાન જિલ્લામાં…
-
વલસાડ જિલ્લામાં તહેવારો ને ધ્યાને લઈ તા.૧૭ નવેમ્બર સુધી સભા-સરઘસ ઉપર પ્રતિબંધ..
વાત્સલ્યમ સમાચાર વલસાડ વલસાડ જિલ્લામાં આગામી સમયમાં દેવ દિવાળી અને ગુરૂનાનક જ્યંતિના તહેવારની ઉજવણી થનાર હોવાથી વલસાડ જિલ્લામાં જાહેર શાંતિ,…
-
વલસાડના વાપી ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર વલસાડ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલના કુશળ નેતૃત્વ હેઠળ કાર્યરત વલસાડ જિલ્લાના યોગ બોર્ડના સભ્યોનું…
-
વલસાડ: ટ્રેનની અડફેટે મૃત્યુ પામેલ અજાણ્યા મૃતકના વાલી વારસોએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લાના વાપી તાલુકાના નામધા ખાતે થાંભલા નં.-૧૬૯/૨૬-૨૮ વચ્ચે હેલ્થકેર લિમીટેડ કંપની સામે તા.૩૦-૧૦-૨૫ના રોજ સવારે…







