RAMESH SAVANI
-
બે પાટીદારો સામસામે ચૂંટણી લડતા હોય તો કોને મત આપવો?
એક ખેડૂત મિત્રએ સવાલ પૂછ્યો : “રાજકોટ બેઠક પર સત્તાપક્ષ તરફથી પરશોત્તમ રુપાલા લોકસભાની ચૂંટણી લડે છે અને તેની સામે…
-
સરદાર પટેલના નામે સંસ્થાઓ ઊભી કરનારા, ‘જય સરદાર’ના સૂત્રો પોકારતા દંભી નેતાઓને શરમ આવશે ખરી?
સુરતના જાગૃત નાગરિક અને RTI એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાને જેટલાં ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે ! તેમણે એકલે હાથે જે કામ…
-
શું સત્તાપક્ષ/ સરકારી તંત્ર/ ચૂટણીતંત્ર જ ફૂટેલાં નથી?
કોઈ પણ ચૂંટણી બિનહરીફ થાય કે સમરસ થાય તે લોકશાહીની હત્યા બરાબર છે ! અગાઉ કોંગ્રેસના શાસનમાં વિધાનસભાની ચૂટણીમાં બિનહરીફ…
-
હાઈકોર્ટે બેજવાબદાર તંત્રને 20 લાખનો દંડ કર્યો !
ઘડી ડીટરજન્ટ પાવડરની જાહેરખબર કહે છે કે ‘પહલે ઈસ્તેમાલ કરેં, ફિર વિશ્વાસ કરે !’ આવું લાલચી સૂત્ર આપનાર RSPL કંપની…
-
વડાપ્રધાનને 5 વરસ જેલમાં રહેવું પડશે !
વડાપ્રધાનને અને તેમના ભક્તોને દુનિયામાં ડંકો વગાડવાનો બહુ અભરખો હતો. પરંતુ વિશ્વના પ્રતિષ્ઠિત અખબારોએ વડાપ્રધાન મોદીની અપકિર્તિનો ડંકો બરાબર વગાડી…
-
આને નિષ્પક્ષ/ તટસ્થ/ ન્યાયી ચૂંટણી કહેવી તે લોકશાહીનું અપમાન કરવા બરાબર છે !
લોકસભાની ચૂંટણી વેળાએ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પોતાનું થીમ સોંગ 16 એપ્રિલ 2024ના રોજ લોન્ચ કર્યું. આ ગીતમાં ‘જય ભવાની’ શબ્દનો…
-
ગોડસેવાદી/ હિટલરી માનસિકતા : ‘ક્ષત્રિય સમાજ રાષ્ટ્રદ્રોહી/ દેશદ્રોહી/ સંસ્કૃતિદ્રોહી છે !’
કેટલાંક નકલી હિન્દુત્વવાદીઓ અસલી ગોડસેવાદી હોય છે ! તેઓ સમાજસેવાના આવરણ હેઠળ પ્રગતિશીલતા વિરોધી સંકુચિત વિચારધારા ફેલાવતા હેય છે. તેઓ…
-
સત્તાપક્ષ કઈ રીતે ચૂંટણી જીતે છે?
કેટલાંક ભક્તોને/ ગોડસેવાદીઓને એવો ભ્રમ છે કે વડાપ્રધાને લોકોની બહુ સેવા કરી છે; વિશ્વમાં ભારતનો ડંકો વગાડી દીધો છે; વિકલ્પ…
-
સમાજ-નેતાઓનું ગોડસેવાદીઓએ પરફેક્ટ ખસીકરણ કરી નાખ્યું છે !
આપણે ત્યાં નાગરિક સમુદાય સજ્જડ રીતે હજુ ઊભો થઈ શક્યો નથી. કેમકે સમાજ વર્ણવ્યવસ્થા અને તે હેઠળ જુદી જુદી જ્ઞાતિઓમાં…
-
શું દલિતો; નકલી હિન્દુત્વવાદીઓ અને અસલી ગોડસેવાદીઓને ઓળખશે?
દેશમાં સત્તાપક્ષે નકલી હિદુત્વનું વાવાઝોડું ઊભું કરી દીધું છે. વડાપ્રધાન દલિતોદ્ધારક હોય તેવી ભાષા બોલી રહ્યા છે ! સત્તાપક્ષ એટલે…