KANKREJ
-
તાણા (થરા) શ્રી સરસ્વતી શિશુ મંદિર ખાતે વસંતોત્સવ -૨૪ યોજાયો.
કાંકરેજ તાલુકાના તાણા (થરા) ખાતે આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિર ના પટાંગણમાં શ્રી સરસ્વતી શિશુ વાટિકા-૩,કક્ષા-૨ તથા કક્ષા-૬ ના બાળકોનો…
-
થરા ખાતે સિદ્ધસિલા સોસાયટી માં સુંદરકાંડ પાઠ એવમ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં સિદ્ધસિલા સોસાયટી ખાતે રહેતા હાઈવે સ્થિત બિરાજમાન શ્રી બહુચર માતાજી તથા શ્રી નિલકંઠ મહાદેવના પુજારી…
-
નાયતામા શ્રી સમાલ પરગણા પ્રજાપતિ સમાજની મિટિંગ મળી.
નાયતા ખાતે નાથાભાઈ પ્રજાપતિ ના નિવાસસ્થાને શ્રી સમાલ પરગણા પ્રજાપતિ સમાજ ની જનરલસભા રવિવારના રોજ સવારે મળી દીપપ્રાગટય કરી ઉપસ્થિત…
-
થરા શહેર યુવા મોરચા દ્વારા પ્રદેશ પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું
શિક્ષણ નગરી પાટણમાં આવેલ એ.પી.એમ.સી.ના હોલમાં ભારતીય જનતા યુવા મોર્ચા પાટણ જિલ્લાની પાટણના ઉમેદવાર ભારતસિંહ ડાભીના વિજય સંકલ્પના શંખનાદ સાથે…
-
થરા કોલેજમાં દીક્ષાન્ત અને પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો
શ્રી કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ આર્ટ્સ એન્ડ કૉમેર્સ કોલેજ માં આજરોજ તા.૧૫/૦૩/૨૦૨૪ ના રોજ બી.એ./બી.કોમ.સેમ-૬ અને એમ.એ./એમ.કોમ.સેમ-૪ ના…
-
તાણા (થરા) માં શ્રી નાગણેશ્વરી માતાજી એવમ શ્રી પાબુદાદાની પ્રતિષ્ઠા કરવામાં આવી
કાંકરેજ તાલુકાના ઘેઘૂરવડના નામે વિખ્યાત તાણા ગામે અતિપુરાણું ઐતિહાસિક શ્રી ચામુંડા માતાજી બિરાજમાન છે. આવી તાણાની પાવન ભૂમિમાં ગોસ્વામી પરિવાર…
-
થરા ખાતે વાંકાનેર સ્ટેટ રાજવી કેશરીદેવસિહ ઝાલાનું ભવ્ય રેલી દ્વારા સન્માન કરવામાં આવ્યું.
ગુજરાતની ધન્યધરામાં ૫૬૨ રજવાડાં અર્પણ કરનાર રાજપૂત સમાજની ખાનદાની આજે પણ પ્રચલિત છે.એવા ખાનદાનીના સુરવીર વાંકાનેર સ્ટેટમાજી રાજવી એવમ રાજ્યસભા…
-
થરામાં શ્રી જલારામ મંદિર ખાતે પાટણ લોકસભા ભાજપના ઉમેદવારનું સન્માન કરવામાં કરાયું.
લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપ તરફથી પાટણ સીટ ભાજપાના ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ ભરતસિંહજી ડાભીનું નામ ફરીથી…
-
થરાના ‘બ્રાઈટ ટ્યુશન ક્લાસીસ’ દ્વારા ધો.૧૦/૧૨ ના વિદ્યાર્થીઓનો પ્રગતિપથ શુભેચ્છા સમારોહ યોજાયો.
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા શહેરના સૌથી પ્રતિષ્ઠિત અને શ્રેષ્ઠ ક્લાસીસ ‘”બ્રાઈટ ટ્યુશન ક્લાસીસ”‘માં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ…
-
થરા પાર્થ કોમ્પ્યુટર કલાસીસના ઓર્નરનું મુંબઈ ખાતે એવોર્ડ ટ્રોફી તેમજ સર્ટીફિકેટથી સન્માનિત કરવામાં આવેલ.
કાંકરેજ તાલુકાના નાના ખોબલા જેવડા ભદ્રેવાડી ગામના રાવળદેવ ઉમેદભાઈ વસરામભાઈ ધંધાર્થે છેલ્લા ૧૬ વર્ષથી સ્થાઈ થઈ કોમ્પ્યુટર ક્ષેત્રમાં વિધાર્થીઓને સારૂજ્ઞાન…