PANCHMAHAL
-
કાલોલ ખાતે મુસ્લિમ ધર્મગુરુ સૈયદ સલીમુલ્લાહ શાહ રિફાઈ ની માસીક પૂણ્યતિથિ નિમિત્તે રોઝદારો માટે શહેરીનું આયોજન કરાયું
તારીખ ૨૬/૦૩/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો હોય મુસ્લિમ સંપ્રદાયનો વર્ષભરનો અતિ મહત્વનો ગણાતો…
-
પાણી બચાવો, પર્યાવરણ બચાવો સંદેશ બાકરોલ પ્રાથમિક શાળામાં વિશ્વ જળ દિવસ ઉજવાયો
તારીખ ૨૬/૦૩/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ સમાજ સુધી પાણી બચાવો, પર્યાવરણ બચાવોનો સંદેશ પહોંચે તે હેતુથી કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં…
-
નશો કરેલ હાલત માં વાહન ચલાવતા તેમજ નંબર પ્લેટ વગર નાં વાહન ચલાવતા ચાલકોને પોલીસે ઝડપી પાડયા
તારીખ ૨૬/૦૩/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ તથા પોલીસ સ્ટાફ નાં માણસો ધ્વારા આજ રોજ રાખવામાં…
-
પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીને લઈને મંદિર પ્રશાસન દ્વારા સમયપત્રક જાહેર કરાયુ
રિપોર્ટર. કાદિર દાઢી. હાલોલ તા.૨૫.૩.૨૦૨૪ પંચમહાલ જીલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવનારી ચૈત્રી નવરાત્રીને લઈને જાહેરાત કરવામાં આવી છે.ભાવિકોના ધસારાને…
-
જાંબુઘોડા ખાતે લોકોના વાંચન માટે સરકારી તાલુકા લાઈબ્રેરી ખુલ્લી મૂકવામાં આવી
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૫.૩.૨૦૨૫ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાની ઓળખમાં એક વધુ વિશેષતાનો ઉમેરો થવા જય રહ્યો છે.ગુજરાત સરકારના રમત ગમત…
-
પાવાગઢ- ચૈત્રી નવરાત્રીને લઈ પાવાગઢ ખાતે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પરંતુ સુવિધાઓનો અભાવ,સૌચાલય ,પાર્કિંગ તેમજ પાણીની વ્યવસ્થા કરવાની લોકમાંગ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૨૫.૩.૨૦૨૫ આગામી 30મી માર્ચ ના રોજ થી આરંભ થઇ રહેલી ચૈત્રી નવરાત્રી પર્વને લઇ યાત્રાધામ પાવાગઢ ખાતે…
-
કાંકણપુર આર્ટસ અને કોમર્સ કોલેજમાં ‘ પંચકલ્પ અંતર્ગત ‘ રોગોને અટકાવવા તેમજ વિવિધ પ્રકારની રસીકરણ અંગેનો સેમીનાર યોજાયો
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા શ્રી. જે.એલ .કે. કોટેચા આર્ટસ એન્ડ શ્રીમતી એસ. એસ .ગાડી કોમર્સ કોલેજ કાંકણપુરમાં…
-
જન જાગૃતિ અને વિકાસ ટ્રસ્ટ દ્વારા જિલ્લા કક્ષાનો સામાજિક સમરસતા સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું
મહીસાગર લુણાવાડા:- નિલેશભાઈ દરજી શહેરા મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ ગુજરાત સરકાર ના નાયબ નિયામક અનુસૂચિત…
-
બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા જનજાગૃતિ માટે વ્યસન મુક્તિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરાયું
તારીખ ૨૫/૦૩/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળામાં વિશ્વ ક્ષય દિન નિમિત્તે વ્યસન મુક્તિ અભિયાન કાર્યક્રમ સાથે…
-
ધોરણ ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ભાષા શિખવાની તક,વેકેશનમાં બોડેલીમાં થતો શૈક્ષણિક નિવાસી તાલીમ વર્ગ
તારીખ ૨૫/૦૩/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ધોરણ ૫ ના વિદ્યાર્થીઓ માટે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષાના અભ્યાસક્રમની સ્પેશિયલ તૈયારી કરાવવામાં આવે…