PANCHMAHAL
-
કાલોલના ઝેરનામુવાડામાં મૂળભૂત સુવિધાનો અભાવ: રસ્તા ખરાબ, પાણીની યોજના અધૂરી, ગ્રામજનો દ્વારા તંત્ર સામે ભારે આક્રોશ.
તારીખ ૧૨/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના ઝેરનામુવાડા ગ્રામ પંચાયત હેઠળ આવેલા વેચાણા ફળિયું અને મોટા કુવા વિસ્તારમાં છેલ્લા લગભગ…
-
કાલોલના ઇન્દિરાનગરમાં સ્વચ્છતાનો અભાવ: રોગચાળાનો ભય, વોર્ડ નં.3માં સફાઈ કામગીરીની માંગ ઉઠી.
તારીખ ૧૨/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરપાલિકાના વોર્ડ નં. 3 માં આવેલ ઇન્દિરાનગરના અનેક સ્થળોએ ગંદકીના ઢગલા અને લાંબા સમયથી…
-
વેજલપુર પોલીસની મોટી કાર્યવાહી: ખેતરમાંથી ૨૬૫ કિલો ગૌમાંસ સાથે એક આરોપીને ઝડપી પાડયો,એક ફરાર.
તારીખ ૧૨/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ વેજલપુર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ગેરકાયદેસર ગૌવંશ કતલની પ્રવૃત્તિઓ સામે એક મોટી કાર્યવાહી કરવામાં આવી…
-
કાલોલ પોલીસનો સપાટો: ખંડોળી ગામના ગીરધરપુરી ખાતેથી 34 હજાર ઉપરાંત ના દારૂનાં જથ્થા સાથે એક આરોપી ઝડપાયો.
તારીખ ૧૨/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા બાતમીના આધારે ખંડોળી ગામે કરવામાં આવેલી રેડ દરમિયાન મોટા…
-
ઓમ રેસીડેન્સીમાં વારંવાર વીજકટ: 2 વર્ષથી પરેશાન સોસાયટીવાસીઓએ 30 દિવસમાં નિરાકરણ ન આવે તો ભૂખ હડતાળની ઉચ્ચારી ચીમકી.
તારીખ ૧૧/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના બોરુ રોડ પર આવેલી ઓમ રેસીડેન્સીના રહીશો છેલ્લા 2 વર્ષથી વારંવાર વીજકટથી ત્રાહિમામ…
-
હાલોલમાં રથયાત્રા પર્વને લઈને પંચમહાલના ઈનચાર્જ પોલીસ અધિક્ષક સફિન હસનની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ તા.૧૦.૭.૨૦૨૬ આગામી રથયાત્રાના પર્વને લઈને પંચમહાલના હાલોલ ખાતે એક મહત્વની બેઠક યોજાઈ ગઈ. રથયાત્રા મહોત્સવ શાંતિપૂર્ણ અને…
-
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કાલોલ ના કાનોડ ખાતે નવી હોટલ શરૂ: ગડકરીએ પ્રવાસી સુવિધાઓને આપી વેગ.
તારીખ ૧૦/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કાનોડ ગામ નજીક આવેલી નવી હોટલનું લોકાર્પણ કેન્દ્રીય…
-
કાલોલમાં ‘મા ફાઈનાન્સ’નો આતંક યથાવત: પઠાણી ઉઘરાણી અને ધમકી આપ્યાનો બીજો ગુનો દાખલ.
તારીખ ૧૦/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેરમાં ગેરકાયદેસર વ્યાજ વટાવનો ધંધો કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. કાલોલમાં…
-
સાંસદ રાજપાલસિંહ જાદવના જન્મદિવસે વિકાસલક્ષી કાર્યોનો ધમધમાટ: કરોલી થી ગોધરા સુધી વિવિધ કાર્યક્રમો યોજાયા.
તારીખ ૧૦/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ લોકસભાના લોકપ્રિય સાંસદ રાજપાલસિંહ જાદવના જન્મદિવસ નિમિત્તે આજે સમગ્ર પંચમહાલ જિલ્લામાં વિવિધ સેવાકીય અને…
-
મધવાસ ગામમાં આવેલા પવિત્ર યાત્રાધામ ગૌષ્ણેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો.
તારીખ ૦૯/૦૭/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના મધવાસ ખાતે આવેલા પવિત્ર યાત્રાધામ ગૌષ્ણેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આજે એક ભવ્ય અને…









